Webdunia - Bharat's app for daily news and videos

Install App

Monday to Sunday સુધી આ વસ્તુઓ ન ખાશો, ક્યારેય ડોક્ટર પાસે જવુ નહી પડે(see video)

Webdunia
બુધવાર, 8 નવેમ્બર 2017 (12:03 IST)
જ્યોતિષશાસ્ત્ર એક એવી વિદ્યા છે જેનાથી દરેક સમસ્યાનો હલ મેળવી શકાય છે. સ્વસ્થ તનથી જ મન અને ધનને સકારાત્મકતા પ્રાપ્ત થાય છે. તિથિ અને નક્ષત્રો ઉપરાંત અઠવાડિયાના 7 દિવસ ગ્રહો મુજબ કેટલીક વસ્તુઓનુ સેવન ન કરવાથી વ્યક્તિ હંમેશા આરોગ્યપ્રદ રહે છે.  તેને ક્યારેય ડોક્ટર પાસે જવાની જરૂર પડતી નથી. 
 
સોમવારે ખાંડનું સેવન ન કરો... માન્યતા મુજબ તેને ચંદ્રમાનુ ભોજન માનવામાં આવે છે 
 
મંગળવારે ઘી ખાવાથી આરોગ્ય પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે 
 
બુધવારે લીલા શાકભાજીનુ દાન કરવુ શુભ હોય છે.  પણ ખુદ ખાવાથી અશુભ્રતા વધે છે. 
 
ગુરૂવારે દૂધ અને કેળાનું સેવન ન કરો. પણ કેળાનુ દાન જરૂર કરો. આવુ કરવાથી ધનની કમી તો દૂર થશે સાથે સાથે મનોકામનાઓની પૂર્તિ પણ થશે. 
 
શુક્રવારે ખાટી વસ્તુઓ ન તો ખુદ ખાવ કે ન તો કોઈને દાન કરો. 
 
શનિવારે તેલ અને તેનાથી બનેલા પદાર્થ ન ખાશો. આ વસ્તુઓનુ દાન જરૂર કરો. શનિદેવ પ્રસન્ન થશે. 
 
રવિવારે જે મીઠાનુ સેવન નથી કરતા તેઓ સદૈવ રોગમુક્ત રહે છે. 
 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

24 ઓકટોબરનું રાશિફળ - ગુરૂ પુષ્ય યોગના દિવસે ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે આર્થિક લાભ

23 ઓક્ટોબરનું રાશિફળ - આજે આ રાશીના જાતકો માટે શુભ દિવસ

22 ઓક્ટોબરનુ રાશિફળ- હનુમાનજી આજે આ રાશિને આપશે શુભ સમાચાર જાણી લો

21 ઓક્ટોબરનુ રાશિફળ- સોમવાર ભગવાન શિવની કૃપાથી મળશે આ રાશિઓને આશીર્વાદ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

આગળનો લેખ
Show comments