Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarat State BJP Meeting: કેવડિયામાં બોલ્યા રક્ષા મંત્રી રાજનાથ સિંહ - જનતાનો વિશ્વાસ જીતવો જ ભાજપાની જીતની મૂડી છે

Webdunia
ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (14:02 IST)
રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Defense Minister Rajnath Singh )એ કહ્યુ કે કોઈપણ વાતનો વિરોધ કરવાનો પર્યાય બની ગયા છે રાહુલ ગાંધી. કોંગ્રેસમા6 ટેલેંટ આયાત કરવુ પડે છે. જ્યારે કે ભારતીય જનતા પાર્ટીમાં ટેલેટની કમી નથી. ગુજરાતના કેવડિયા (Kevadiya)માં પ્રદેશ ભાજપાની કારોબારીની બેઠકમાં પોતાના સંબોધનમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે દેશમાં આતંકવાદની એક પણ ઘટના થઈ નથી. આ માટે ભારતના પ્રધાનમંત્રી મોદીના આભારી છે. 
 
ગુજરાત ભાજપના પ્રદેશ કારોબારીની બેઠક કેવડિયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક નર્મદા ટેન્ટ સિટી-2માં ચાલી રહી છે. કારોબારી બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં આતંકવાદ નથી એ પીએમ મોદીને આભારી છે. થોડા સમયમાં હથિયાર ઉત્પાદનમાં પણ ભારત સ્વાવલંબી બનશે. બે વર્ષમાં ભારતે 17 હજાર કરોડની નિકાસ કરી છે.
 
સંગઠનના કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે આવેલા કેન્દ્ર સરકારના મંત્રી મંડળના સદસ્યો પુરુષોત્તમ રૂપાલા, ભૂપેન્દ્ર યાદવ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ સી. આર. પાટીલ સહિતના વરિષ્ઠ આગેવાનો સાથે જોડાયા હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષવા ચાલી રહેલા વિવિધ વિકાસ કામો તથા પ્રોજેક્ટ અંગે નેતાઓને માહિતગાર કરાયા હતા.


(image source - twitter) 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

બાબાના આશ્રમમાં 12 વર્ષની છોકરી સાથે દરિંદગી, 65 વર્ષના સેવાદારએ કર્યુ ગંદુ કામ

આગળનો લેખ
Show comments