Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં કોંગ્રેસ જીતશે તો ફટાકડા પાકિસ્તાનમાં ફૂટશે - વિજય રૂપાણી

Webdunia
મંગળવાર, 12 ડિસેમ્બર 2017 (15:06 IST)
વિધાનસભાની બીજા તબક્કાની ચુંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે ૫ વાગે થંભી જશે ત્યારે પ્રચારના છેલ્લા દિવશે આજે આણંદના અંબાજી મંદિર પાસે ગુજરાતના મુખ્યમંત્રીની જાહેર સભા યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રીએ 15 મિનીટમાં જ બે અલગ અલગ નિવેદનો કર્યા હતા. આણંદમાં અંબાજી મંદિર પાસે યોજાયેલ જાહેર સભાને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જો 15મી તારીખે ગુજરાતમાં ભાજપ જીતશે તો ગુજરાતમાં લોકો આતશબાજી કરી દિવાળી મનાવશે, પણ જો કોંગ્રેસની ગુજરાતમાં જીત થશે તો પાકિસ્તાનમાં લોકો ફટકડા ફોડવાના છે.

ગુજરાતમાં ભાજપની જીત થશે તો ગુજરાતમાં ફટાકડા ફોડી દિવાળી મનાવવામાં આવશે, પણ જો કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે તે વાત નક્કી છે. આ જાહેર સભાને સંબોધ્યા બાદ મુખ્યમંત્રીએ મીડિયા સાથે વાત કરી હતી. જેમાં પાકિસ્તાન માં ફટાકડા કેમ ફૂટશેનો પ્રશ્ન પૂછવામાં આવતા મુખ્યમંત્રીએ ફેરવી તોળ્યું હતું કે, 18મી તારીખે કોંગ્રેસ ગુજરાતમાં હારી જશે અને તેથી પાકિસ્તાનમાં માતમ છવાઈ જશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

આગળનો લેખ
Show comments