Webdunia - Bharat's app for daily news and videos

Install App

શંકરસિંહ વાઘેલાએ ત્રીજા મોરચાનું બ્યુગલ ફૂંક્યૂ

Webdunia
ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2017 (14:04 IST)
શંકરસિંહ વાઘેલાએ હાલમાં જ ત્રીજા મોરચા તરીકે આગામી ચૂંટણી લડવાનું રણશિંગુ ફૂંકી દીધું છે. શંકરસિંહ વાઘેલાના આ ત્રીજા મોરચાથી ભાજપને સીધો ફાયદો કોંગ્રેસના વોટ કપાવાથી થશે તે સ્પષ્ટ છે. શંકરસિંહ વાઘેલાએ આજે નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારે વાસણીયા મહાદેવના મંદિરે દર્શન કરી જળાભિષેક કર્યો હતો.

મંગળવારે પણ તેમણે પત્રકારો સાથેની વાતમાં જાહેરાત કરી હતી કે તે જન વિકલ્પ પાર્ટીની સરકાર બનશે તો પહેલીવાર વિધાનસભામાં વોટ આપનાર યુવાનોને 4 ફોન આપવામાં આવશે અને ગૃહિણીએઓને ઘરનું ઘર અપાશે. જોકે જે રીતે સોશ્યલ મીડિયાનું વાતાવરણ છે તે રીતે શંકરસિંહ વાઘેલાના આ વાયદાઓની અસર જનતા પર જોવા મળતી નથી. સોશ્યલ મીડિયામાં લોકો જનવિકલ્પને ભાજપનો જ બીજો ભાઈ માનીને કમેન્ટ્સ અને વિવિધ પોસ્ટર્સ ફરતા થઈ ચૂક્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Who is Vasundhara Oswal: કોણ છે વસુંધરા ઓસવાલ ? જેની યુગાંડા પોલીસે કરી ધરપકડ, અરબપતિ બિઝનેસમેનની 26 વર્ષીય પુત્રીને Google પર શોધી રહ્યા છે લોકો

Shocking: Mcdonald નુ Burgers ખાવાથી એકનુ મોત, 49 લોકો હોસ્પિટલમાં દાખલ

વડોદરામાં ચાર બિલ્ડરો પર ઈન્કમટેક્સ સર્વે, 20થી વધુ સ્થળોએ દરોડા

Chana chat in Train - શું તમે પણ ટ્રેનમાં ચણા ખાઓ છો તો એક વાર આ વીડિયો જોઈ લો

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપા ના સક્રિય સભ્ય બન્યા છે

આગળનો લેખ