Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાલથી શરૂ થઈ રહી છે Kedarnath Dham Yatra, યાત્રી હવે આ એક ટોકનથી કરી શકશે દર્શન

Webdunia
સોમવાર, 24 એપ્રિલ 2023 (13:12 IST)
કાલે ખુલશે કેદારનાથ ધામના કપાટ-  ચાર ધામની યાત્રાને હિંદુ ધર્મમાં ખૂબ મહત્વ પૂર્ણ ગણાયો છે. એવુ માનવુ છે કે ચાર ધામના દર્શન કરવાથી વ્યક્તિના પાપ ધુળી જાય છે અને સકારાત્મક ઉર્જા પણ વધે છે. એવુ માનવામાં છે કે દરેક હિંદુને જીવનમાં એક વાર ચાર ધામની યાત્રા જરૂર કરવી જોઈએ. બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રી એ ચાર મુખ્ય ધામ છે. આ વર્ષે ચાર ધામ યાત્રા 22 એપ્રિલથી શરૂ થઈ છે. આ વર્ષે ચાર ધામ યાત્રા 22 એપ્રિલથી શરૂ થઈ છે. તેથી આજે અમે વાત કરીશ કેદારનાથની યાત્રાની. 25 એપ્રિલથી કેદારનાથના દ્વાર ખુલી જશે. જો તમે પણ આ યાત્રા માટે જઈ રહ્યા છો તો તમને આ યાત્રાથી સંકળાયેલી વાત જાણવી ખૂબ જરૂરી છે. 
 
 
તેનાથી પહેલાની યાત્રા ના વિશે જાણો તમને તેનો મહત્વ જાણવા જોઈએ. હિમાલયના કેદાર પર્વત પર સ્થિત કેદારનાથે ભગવાન શિવના 12 જ્યોર્તિલિંગમાંથી એક છે. કહેવાય છે કે અહીં ભક્ત સીધા ભગવાનથી મળી શકે છે. આ પવિત્ર મંદિરમાં ભગવાન શિવની પૂજા કરવાથી તીર્થયાત્રીઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સુરતમાં પાકિંગને લઈને થયા વિવાદમાં એક માણસની મોત

જે લોકો મૂવી જોતી વખતે રડે છે તેમના ઓછી ઉમ્રમાં મૃત્યુની શક્યતા વધુ હોય છે

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

આગળનો લેખ
Show comments