Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજથી બે દિવસ બેંક હડતાલ, સૂરતમાં 600 કરોડ રૂપિયાનુ ટ્રાંજેક્શન થશે પ્રભાવિત

Webdunia
સોમવાર, 15 માર્ચ 2021 (11:23 IST)
કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ બેંક ખાનગીકરણના વિરોધમાં દેશભરની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારી સોમવાર અને મંગળવારે હડતાલ કરશે. તેમા સૂરતથી 15 હજાર કર્મચારી સામેલ થશે. બેંકોની હડતાલથી લગભગ 600 કરોડનુ ટ્રાંજેક્શન અવરોધાશે. 15 અને 16 માર્ચના રોજ હડતાલ પહેલા જ શહેરના બેંક કર્મચારીઓએ કાળુ માસ્ક પહેરીને વિરોધ કર્યો. 
 
દક્ષિણ ગુજરાતમાં ખાનગી અને સરકારી સહિત કુલ 45 બેંકોની 750 શાખાઓ છે. જ્યારે કે નેશનાલીઝ 11 બેંકોની 250 શાખાઓ છે. સૂરતમાં બે દિવસમાં હડતાલથી લગભગ 600 કરોડનુ ટ્રાજેક્શન અવરોધાશે. બેંક કર્મચારી સંગઠનનો આરોપ છે કે સરકાર બેંકોને ખાનગી કંપનીઓને સોંપવા માંગે છે. તેમણે વિદેશી રોકાણકારોના હવાલે બેંક કરવાનો આરોપ પણ લગાવ્યો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

બાબાના આશ્રમમાં 12 વર્ષની છોકરી સાથે દરિંદગી, 65 વર્ષના સેવાદારએ કર્યુ ગંદુ કામ

આગળનો લેખ
Show comments