Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાડાપણું ઓછું કરવામાં મદદગાર છે આદું, આ રીતે કરો સેવન

Webdunia
રવિવાર, 3 જૂન 2018 (00:13 IST)
આદું ખાવાથી તેનો સીધો અસર મેટાબોલિજ્મ પર પડે છે. મેટાબોલિજ્મ વધે છે તો જાડાપણું ઓછું કરવું સરળ થઈ જાય છે. તેમાં જરાય પણ કેલોરી નથી હોય છે. આવો અમે તમને જણાવીએ છે વજન ઓછું કરવા માટે કેવી રીતે આદુંનો ઉપયોગ કરવું.. ALSO READ: માત્ર એક મિનિટમાં માથાના દુખાવાથી મળશે રાહત
જાડાપણ ઓછું કરવામાં મદદગાર છે આદું,  આ રીતે કરવું સેવન 
- દરરોજ સવારે ખાલી પેટ આદુંનો એક ટુકડો ચાવવાથી મેટાબોલિજ્મ વધે છે. તેને ખાદ્યા પછી તેની કડવાહટ દૂર કરવા માટે તમે કઈકે ગળ્યું પણ ખાઈ શકો છો.
- આદુંના પાઉડરને પાણીમાં ઓગળીને પીવું પણ ફાયદાકારી ગણાય છે. તમે તેમાં મધ, લીંબૂ અને થોડું મીઠું પણ મિક્સ કરી શકો છો. 
- છીણેલું આદુંને પાણીમાં ઉકાળીને, ગાળીને તેનો પાણી પીવું પણ લાભકારી છે. 
- ચા માં તો આદું  નખાય જ છે. ALSO READ: શરીરના બ્લૉક નસ ખોલવાના આ અચૂક ઘરેલૂ ઉપાય
- શાક અને દાળમાં પણ જો તમે આદું નાખશો તો એ સ્વાદિષ્ટ પણ લાગશે સાથે જ ફાયદાકારી પણ રહેશે. 
 
નોંધ 
વધારે માત્રામાં આદું કદાચ ન ખાવું આદુંનો એક ઈંચ ટુકડાનો ઉપયોગ જ ઘણું છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

આગળનો લેખ
Show comments