Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health benefits of Soaked chana- દરરોજ સવારે ખાવુ 1 વાટકી પલાળેલા ચણા આ રોગોથી રહેશે બચાવ

Webdunia
બુધવાર, 14 જુલાઈ 2021 (14:30 IST)
ચણા વિટામિન એ, બી, સી, ડી, કેલ્શિયમ, ફાઈબર, પ્રોટીન, આયરન, મેગ્નીશિયમ અને એંટી ઑક્સીડેંટ્સ ગુણોથી ભરપૂર હોય છે. આ ખાવામાં ટેસ્ટી હોવાની સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારી ગણાય છે. આ રીતે ચાલો જાણીએ તેઓ સેવન કરવાના ફાયદા
- દિલ રહે સ્વસ્થ- એક્સપર્ટસ મુજબ સવારે ખાલી પેટ પલાળેલા ચણાનો સેવન કરવાથી દિલ સ્વસ્થ રહે છે. તેમાં રહેલ એંટી ઑક્સીડેંટસ ગુણ રક્તવાહિનીઓને સ્વસ્થ રાખવામાં મદદગાર હોય છે. આ રીતે દિલ સારી રીતે કામ કરે છે સાથે જ દિલ સંબંધી રોગો થવાના ખતરો ઘણા ગણુ ઓછું રહે છે. 
- વજન ઘટાડો
જો તમે જાડાપણથી પરેશાન છો તો તમે પલાળેલા ચણાનો સેવન કરવા જોઈએ. તેમાં રહેલ ગ્લાઈસેમિક ઈંડેક્સ નામક તત્વ ભૂખને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેથી જાડાપણક અને વજન વધવાની પરેશાનીથી બચાવ રહે છે. 
લોહીની કમીને દૂર કરે 
ચણા બીજા પોષક તત્વોની સાથે આયરનથી ભરપૂર હોય છે. તેથી તેનો સેવન કરવાથી લોહીની ઉણપ પૂર્ણ કરવામાં મદદ મળે છે. તેમજ મહિલાઇ અને બાળકમાં લોહીની વધારે કમી હોય છે તેથી તેણે ચણાનો સેવન કરવું જોઈએ. 
આંખો માટે ફાયદાકારી 
પલાળેલા ચણામાં બી કેરોટીન નામનો તત્વ હોય છે. આ આંખોની કોશિકાઓને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. તેથી આંખોની રોશની વધારવા અને તેનાથી સંકળાયેલી સમસ્યાથી બચાવ માટે દરરોજ પલાળેલા ચણાનો સેવન કરવું. 
હાડકાઓ થશે મજબૂત 
તેન ચાવવાથી એક પ્રકારની એક્સરસાઈજ હોય છે. તેથી દરરોજ પલાળેલા ચણા ખાવાથી દાંત અને હાડકાઓને મજબૂતી મળે છે. 
પાચન તંત્ર કરે મજબૂત 
ઉનાળામાં લોકોને પાચનથી સંકળાયેલા સમસ્યા વધારે હોય છે. તેમાં ફાઈબરથી ભરપૂર પલાળેલા ચણાનો સેવન કરવુ બેસ્ટ ગણાય છે. તેના સેવનથી પાચન શક્તિ સારી થઈ અને પેટ સાફ રહે છે. તેની સાથે નલબાઈ દૂર થઈને શરીરમાં મજબૂતી આવે છે . તેથી પાચન સંબંધી સમસ્યાઓથી બચવા માટે દરરોજ સવારે ખાલી પેટ પલાળેલા ચણાનો સેવન કરવું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments