Webdunia - Bharat's app for daily news and videos

Install App

Birthday- Rani mukherjee- સોશલ મીડિયા થી શા માટે દૂર રહે છે રાની મુખર્જી?

Webdunia
રવિવાર, 21 માર્ચ 2021 (08:55 IST)
સોશલ મીડિયા થી શા માટે દૂર રહે છે રાની મુખર્જી?
 
તેમનો 40મો જનમદિવસ ઉજવી રહી અભિનેત્રી રાની મુખર્જી ફેંસની માંગણી અને તકનીકી રજા હોવા છ્તાંય સોશલ મીડિયા પર આશરે ન સમાન એક્ટિવ રહે છે. 
 
તેના પાછળ કારણ પ્રોફેશનાલ છ એક પર્સનલ ? આ વિશે પોતે રાની શું કહે છે. 
 
અભિનેત્રી રાની મુખર્જીની પ્રોફેશનલ જીવન કલરફુલ અને ગ્લેમરસ છે અને રહે છે. તેમના વ્યકતિગત જીવન આ ચકાચોંધથી આટલું જ દૂર નજર આવે છે. 
 
મીડિયામાં આવી ખબર મુજબ રાની ના સોશલ મીડિયાથી દૂર રહેવાનું કારણ તેમનો પતિ આદિત્ય ચોપડા છે. 
 
પોરે રાની કેટલાક ઈવેંટ્સમાં આ વાતનો ખુલાસો કરી છે કે તેમના પતિ આદિત્ય ચોપડાને ખૂબ સાર્વજનિક જીવન શૈલી પસંદ નથી. આ કારણે રાની ઈચ્છા થતા ઘણીવાર સોશલ મીડિયાથી દૂરી બનાવી રહે છે. 
 
એક વાર રાણી એ કીધું કે એ ઘણીવાર તેમની દીકરી અદીરાના ફોટા ફેંસ સાથે શેયર કરવા ઈચ્છે છે  પણ આદિત્યને પસંદ ન હોવાના કારણે એ આવું નહી કરતી. રાની મુજબ આ મતભેદ નહી પણ તેમના પતિની ભાવનાઓનો સમ્માન કરવું છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

દિવાળી પર તાંબા- પીતળના વાસણ ચમકાવવા માટે આ 5 સરળ ટ્રીક્સ અજમાવો

ભાખરવડી બનાવવાની રીત

અનેક ઉપાયો પછી પણ પેટની ચરબી ઓછી થતી નથી, તો અપનાવો આ ઘરેલુ ઉપાય

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

દિવાળીની સ્પેશ્યલ વાનગી - માવાના ઘુઘરા

આગળનો લેખ
Show comments