Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવાન ગણેશને ચઢાવો લાડુ , સુધરશે પિતા-પુત્રના સંબંધ

Webdunia
ગુરુવાર, 9 માર્ચ 2017 (14:41 IST)
ગોમતી ચક્ર લાવે છે ઘરમાં શાંતિ 
ઘર-પરિવારમાં કલહ ક્લેશ માણસને શારીરિક, માનસિક અને આર્થિક ત્રણે પક્ષોથી પીડિત કરી તેમને પ્રગતિ માર્ગને જ અવરૂદ્દ્બ કરી નાખે છે. પતિ-પત્નીના સંબંધોમાં તનાવ થતા પાંચ ગોમતી ચક્રને લાલ સિંદૂરની ડિબ્બીમાં ઘરની અંદર શ્રૃંગાર વાળા સ્થાન કે પૂજામાં મૂકવાથી દાંપત્ય જીવનમાં સુખ -શાંતિ બની રહે છે. 
ભગવાન ગણેશને ચઢાવો લાડુ, સુધરશે પિતા-પુત્રના સંબંધ
ગૃહ કલેશથી મુક્તિ માટે રાત્રે સૂતા સમયે પૂર્વની તરફ માથા રાખીને સૂવો. તેનાથી તમને તનાવથી રાહ્ત મળશે. આવું કરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર હોય છે. પિતા-પુત્રના વચ્ચે કલેશ વિવાદ ચાલી રહ્યા હોય તો ગણેશજીને લાડુંના ભોગ લગાડો. 
 

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

21 ઓક્ટોબરનુ રાશિફળ- સોમવાર ભગવાન શિવની કૃપાથી મળશે આ રાશિઓને આશીર્વાદ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

20 ઓકટોબરનું રાશિફળ - આજે કરવા ચોથ પર આ ચાર રાશિઓના જાતકોની મનની ઈચ્છા પૂરી થશે

19 ઓકટોબરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર શનિદેવ રહેશે મહેરબાન, મળશે ધન સંપત્તિનો લાભ

18 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર શનિદેવની રહેશે કૃપા

આગળનો લેખ
Show comments