Webdunia - Bharat's app for daily news and videos

Install App

Coriander Water Benefits- દરરોજ સવારે ઉઠીને પીવો ધાણાનુ પાણી અહીં જાણો તેના ફાયદા

Webdunia
મંગળવાર, 3 ઑગસ્ટ 2021 (11:23 IST)
ધાણાના ઉપયોગ ભારતીય ભોજનમાં ખૂબ માત્રામાં કરાય છે તેના બીયાંના પાઉડર બનાવીને ભોજનમાં ઉપયોગ કરાય છે. તે સિવાય તેના પાનથી ભોજનને ગાર્નિશ કરાય છે. ધાણા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી 
સિદ્ધ હોય છે. આવુ દરરોજ ધાણાના પાણી પીવુ તમારા માટે સારુ સાબિત થઈ શકે છે. આવો જાણીએ કેવી રીતે બનાવીએ ધાણાનો પાણી. 
 
ધાણાના પાણી બનાવવાની રીત 
તેના માટે રાત્રે 1 કપ પીવાના પાણીમાં 1 ચમચી ધાણાના બીયાં પલાળીને રાખો. સવારે આ પાણીને ગાળી લો ત્યારબાદ પાણી પી શકો છો. આ બીયાં સુકાવીને તમે ઉપયોગ પણ કરી શકો છો.. 
 
ધાણાના પાણીના ફાયદા 
- ધાણા ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. તેમાં હાજર એંટીઑક્સીડેંટ્સ શરીરમાં ફ્રી રેડિકલને ઓછ કરવામાં મદદ કરે છે. 
- આ પાચનથી સંકળાયેલા સમસ્યાઓને દૂર કરવાના કામ કરે છે. સવારના સમયે તેનો સેવન કરવાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે. 
- ધાણામાં વિટામિન K,C અને A ભરપૂર માત્રામાં હોય છે. આ વાળને મજબૂત બનાવવા અને તેને વધારવામાં મદદ કરે છે. 
- ધાણાના પાણીનો દરરોજ સેવન કરાય તો આ સાંધના દુખાવાને ઓછુ કરી શકે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments