Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chandrayaan-3 લેન્ડરે ચંદ્ર અને પૃથ્વીની તસવીરો લીધી

Webdunia
શુક્રવાર, 11 ઑગસ્ટ 2023 (11:41 IST)
Chandrayaan-3-  ISRO એ  Chandrayaan-3 ને ચંદ્રમાના ત્રીજા ઓર્બિટમાં પહોચાડી દીધુ છે. હવે ચંદ્રયાન  174 km x 1437 km કિલોમીટર વાળા નાના અંડાકાર વર્ગખંડમાં ફરી રહ્યુ. ચંદ્રયાન-3 કદાચ તેના નિર્ધારિત લક્ષ્યથી આગળ વધી રહ્યું છે.
 
ઈસરોએ 9 ઓગસ્ટની બપોરે 1 વાગીને 40 મિનિટ પરા ઓર્બિટમાં ફેરફાર કરાયો. એટલે ચંદ્રયાન 3ના થર્સ્ટર્સને ઑન કરાયો હતો. 5 ઓગસ્ટ 2023 ના રોજ, જ્યારે ચંદ્રયાન-3 ચંદ્રની પ્રથમ ભ્રમણકક્ષામાં પહોંચ્યું. પછી તેણે ચાંદની પહેલી તસવીરો બહાર પાડી હતી 
 
14 જુલાઈ 2023ના રોજ, ચંદ્રયાન-3એ GSLV-Mk3 રોકેટથી ઉડાન ભરી હતી. જ્યારે ચંદ્રયાન-3 અવકાશમાં પહોંચ્યું, ત્યારે તેના લેન્ડર પર લાગેલા લેન્ડર ઈમેજર (LI) કેમેરાએ પૃથ્વીની તસવીર લીધી. વાદળી પૃથ્વી પર સફેદ વાદળોની ચાદર દેખાતી હતી. ગઈકાલે જ ચંદ્રયાન-3 પૂછ્યું હતું કે શું મારે વધુ ફોટા મોકલવા જોઈએ?
 
ISRO એ  Chandrayaan-3 ને ચંદ્રમાના ત્રીજા ઓર્બિટમાં પહોચાડી દીધુ છે. હવે ચંદ્રયાન  174 km x 1437 km કિલોમીટર વાળા નાના અંડાકાર વર્ગખંડમાં ફરી રહ્યુ. ચંદ્રયાન-3 કદાચ તેના નિર્ધારિત લક્ષ્યથી આગળ વધી રહ્યું છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments