Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુસ્લિમોએ ભારતમાં કોઈ પણ વસ્તુથી ડરવાની જરૂર નથી: ભાગવત

Webdunia
મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (12:22 IST)
મોહન ભાગવતનું વિવાદીત નિવેદન: ભારતમાં રહેતા દરેક લોકો હિન્દુ છે, હિન્દુ-મુસ્લિમના પૂર્વજો એક જ છે, અંગ્રેજોએ ખોટી ધારણા આપી
 
RSS પ્રમુખ મોહન ભાગવતે સોમવારે મુંબઈમાં ‘રાષ્ટ્ર પ્રથમ-રાષ્ટ્ર સર્વોપરી’ વિષય પર એક કાર્યક્રમમાં બોલતા કહ્યુ હતું કે, અંગ્રેજોએ ખોટી ધારણ બનાવીને હિન્દુઓ અને મુસલમાનોને લડાવ્યા. અંગ્રેજોએ મુસલમાનોને કહ્યુ કે, જો તેમણે હિન્દુઓ સાથે રહેવાનો નિર્ણય કર્યો તો, તેમને કંઈ નહીં મળે.
 
અંગ્રેજોએ મુસલમાનોને કહ્યુ કે, જો તેમણે હિન્દુઓ સાથે રહેવાનો નિર્ણય કર્યો તો, તેમને કંઈ નહીં મળે. ફક્ત હિન્દુઓને પસંદ કરવામાં આવશે અને તેમને એક અલગ રાષ્ટ્રની માગ કરવા માટે પ્રેરણા આપશે. મુંબઈમાં આયોજીત મુસ્લિમ બુદ્ધિજીવીઓના એક કાર્યક્રમમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે, ભારતમાં રહેતા હિન્દુ મુસ્લિમના પૂર્વજ એક સમાન છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

આગળનો લેખ
Show comments