Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોઢાની દુર્ગંધથી છો પરેશાન કરો આ 5 કામ

Webdunia
શુક્રવાર, 23 માર્ચ 2018 (07:25 IST)
સવારે ઉઠતા જ કોઈ બ્રશ લે પછી કોગળા કરો છો તેનાથી શ્વાસ ફ્રેશ હોવાની જગ્યા દુર્ગંધ પણ દૂર હોય છે. જ્યારે અમે રાત્રે સૂએ છે તો શ્વાસથી કોઈ દુર્ગંધ નહી આવતી પણ સવારે શ્વાસમી દુર્ગંધ થઈ જાય છે. કેટલાક લોકોના મોઢાથી તો આખા દિવસ દુર્ગંધ આવે છે જેથી બીજાને વાત કરતા સમયે પરેશાની પણ હોય છે. 
 
ઑફિસ મીટિંગમાં તમને આ કારણે શર્માળું પણ થવું પડે છે. તેના કારણે દાંતના પાછળ અને જીભના આસપાસ ગંધ પેદા કરતા બેક્ટીરિયા પેદા હોય છે. આમ તો બ્રશની સાર્ગે દાંત સાફ કરીને થોડી રાહત મળી જાય છે. તેના માટે તમે દરરોજ નાના-નાના ઉપાય કરી હમેશા માટે આ દુર્ગંધથી છુટકારો મેળવી શકો છો. 
 
1. વરિયાળી પાચન ક્રિયાને દુરૂસ્થ રાખવાની સાથે-સાથે મોઢાને પણ ફ્રેશ રાખે છે. તેના એંટી માઈક્રોબિયલ તત્વ બેક્ટીરિયાથી કડવાનું કામ કરે છે. ભોજન પછી મોઢાને ફ્રેશ કરવા માટે 1 ચમચી વરિયાળીને ચાવીને ખાવું. તે સિવાય એક ગિલાસ પાણીમાં 1 ચમચી વરિયાળી ઉકાલીને તેને ઠંડા કરીને કોગળા કરો. 
 

2. સફરજનનો સિરકો 
રાત્રે ભોજનના અડધા કલાક પહેલા 1 ગિલાસ પાણીમાં 1 ચમચી સરફજનનો સિરકો નાખી પીવાથી શ્વાસની દુર્ગંધ નથી આવતી. તમે રાત્તે સૂતા પહેલા આ પાણીથી કોગળા પણ કરે શકો છો. 
3. ટી ટ્રી ઑયલ 
આ તેમ મોઢાના બેક્ટીરિયાથી લડવામાં ખૂબ અસરકારક છે. પાણીમાં 1 ટીંપા ટી ટ્રી ઑયલ નાખી કોગળા કરવાથી બહુ ફાયદા મળે છે. 

4. લીંબૂ 
2 ચમચી લીંબૂના રસમાં 1 ગિલાસ પાણી મિક્સ કરી તેના દિવસમાં ઓછામાં ઓછાઅ 2 વાર કોગળા કરવું. તેનાથી મોઢાનો સૂકાપન દૂર થશે અને બેક્ટીરિયા પણ ઓછા થશે. 
5. મીઠું અને સરસવના તેલ 
ચપટી મીઠુંમાં 1 ટીંપા સરસવના તેલની નાખી લો. તેનાથી દાંત અને મસૂડાન્ની માલિશ કરવી. તેનાથી દાંતના દુખાવા પીળાશ દૂર થશે અને મોઢાની ગંધથી છુટકારો મળે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

Diwali 2024 - દિવાળી છે પાંચ દિવસનો તહેવાર

Dhanteras 2024- ધનતેરસ પર મીઠું શા માટે ખરીદવુ, કરો આ ઉપાય

કાળી ચૌદસ ક્યારે ઉજવાશે, 30મી કે 31મી ઓક્ટોબર? જાણો ચોક્કસ તારીખ, મહત્વ અને ઉપાય

Guru Pushya Nakshatra 2024 :પુષ્ય નક્ષત્ર પર આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments