Webdunia - Bharat's app for daily news and videos

Install App

અરવલ્લી નજીક ત્રિપલ અકસ્માત, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

Webdunia
શુક્રવાર, 27 જાન્યુઆરી 2023 (09:34 IST)
રાજ્યમાં સતત વધી રહેલા અકસ્માતોના બનાવો વચ્ચે વધુ એક ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં જેમાં અરવલ્લી નજીક એક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસ ઇકો અને ડમ્પર વચ્ચે ટક્કર થઇ હતી. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદથી ધમ્બોલા મોડાસા તરફ જઇ રહેલી બસને પાછળ ઇકો કારે ટક્કર મારી હતી. અને આગળ તરફ જઇ રહેલા ટ્રકને ટક્કર વાગતાં બસ ઇકો કાર અને ટક્કર વચ્ચે આવી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે સદનસીબે કોઇ મોટી દુર્ઘટના સર્જાઇ ન હતી. પરંતુ બસમાં સવાર મુસાફરોને નાની મોટી ઇજા પહોંચી હતી. 
 
અકસ્માતને પગલે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

આગળનો લેખ
Show comments