Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu dosh: શ્રીગણેશ દૂર કરશે ઘરમાં છિપાયેલા વાસ્તુદોષ

Webdunia
મંગળવાર, 7 નવેમ્બર 2017 (12:14 IST)
ભગવાન શ્રીગણેશ મંગળકારી દેવતા છે. જ્યાં શ્રીગણેશના દરરોજ પૂજન અર્ચન હોય છે ત્યાં રિદ્દી-સિદ્દી અને શુભ -લાભના વાસ હોય છે. વાસ્તુશાસ્ત્રમાં ભગવાન શ્રીગણેશને મહત્વપૂર્ણ સ્થાન આપ્યું છે. ભગવાન શ્રીગણેશ વાસ્તુદોષને દૂર કરે છે. 
જે ઘરના મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશની ફોટા હોય છે ત્યાં રહેનારાઓની દિવસોદિવસ ઉન્નતિ થાય છે. કેરી, પીપળ અને લીમડાથી બનેલી શ્રીગણેશની મૂર્તિ ઘરેના મુખ્ય બારણા પર લગાવો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. ઘરના મુખ્યદ્વાર પર ભગવાન ગણેશની ફોટા લગાવી જોઈએ. તેની આસપાસ સિંદૂરથી 
તેમની બન્ને પત્નીઓના નામ રિદ્દિ સિદ્દી લખવાની પરંપરા છે. 
 
ઘરમાં પૂજા માટે ભગવાન શ્રીગણેશની શયન કે બેસેલી મુદ્રામાં મૂર્તિ શુભ ગણાય છે. કાર્યસ્થળ પર ઉભેલી મુદ્રામાં ભગવાન શ્રીગણેશની મૂર્તિ લગાડો. તેનાથી સ્ફૂર્તિ અને ઉમંગ બની રહે છે. ધ્યાન રાખો કે ઉભેલા શ્રીગણેશજીના બન્ને પગ જમીનને સ્પર્શ કરતા હોય. તેનાથી કાર્યમાં સ્થિરતા આવે છે. ઘરમાં ભગવાન શ્રીગણેશના ફોટા લગાવતા સમયે ધ્યાન રાખવું કે ચિત્રમાં મોદક કે લાડુ અને ઉંદર જરૂર હોવું જોઈએ. ઘરમાં ભગવાન શ્રીગણેશની વધારે ફોટાકે મૂર્તિ નહી હોવી જોઈએ. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

20 ઓકટોબરનું રાશિફળ - આજે કરવા ચોથ પર આ ચાર રાશિઓના જાતકોની મનની ઈચ્છા પૂરી થશે

19 ઓકટોબરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર શનિદેવ રહેશે મહેરબાન, મળશે ધન સંપત્તિનો લાભ

18 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર શનિદેવની રહેશે કૃપા

17 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

આગળનો લેખ
Show comments