Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ લક્ષણો બતાવે છે કે તમને થાઈરૉઈડ તો નથી ને !!

Webdunia
શનિવાર, 8 એપ્રિલ 2017 (21:05 IST)
થાઈરોઈડ શરીરના સિસ્ટમને સંતુલિત રાખવામાં મદદરૂપ છે. આ હાર્મોનને ગડબડી આવતા શરીઅમાં અનેક પરેશાનીઓ અને ફેરફાર આવી જાય છે. આ લક્ષણોથી તેના વિશે જાણી શકાય છે અને યોગ્ય સમય પર

સારવારથી આ રોગથી થનારી મુસીબતોથી છુટકારો મેળવી શકાય છે.  આવો જાણીએ આના લક્ષણો વિશે જેના પર ધ્યાન આપવુ ખૂબ જરૂરી છે. 
 
1. કોઈ ભારે કામ ન કરવા છતા પણ તમે થાક અનુભવો અને દિવસભર સુસ્તી બની રહે તો થાઈરોઈડની તપાસ જરૂર કરાવો 
2. જમ્યા પછી પણ ભૂખ અનુભવવી પણ થાઈરોઈડનુ કારણ હોયી શકે છે. 
3. શરીરમાં અચાનક લોહીનુ દબાણ વધી જાય તો તમે થાઈરોઈડના શિકાર છો. આવામાં તપાસ જરૂર કરાવો 
4. વાળ ઝડપથી તૂટવા અને ખરવાનુ મુખ્ય કારણ પણ થાઈરોઈડ હોઈ શકે છે. 
5. ડાયેટનુ પુર્ણ ધ્યાન રાખવા છતા પણ વજન ઝડપથી ઘટી રહ્યુ છે તો તમારા આરોગ્ય તરફ ધ્યાન જરૂર આપો. જેનુ કારણ થાઈરોઈડ પણ હોઈ શકે છે. 
6. કારણ વગર તનાવમાં રહેવુ અને ખુદને દુ:ખી અનુભવી રહ્યા છો તો થાઈરોઈડની તપાસ જરૂર કરાવો 
7. તમારી આજુબાજુની વસ્તુઓ ભૂલી જવી અને મગજ પર વધુ જોર નાખવુ પણ થાઈરોઈડનુ કારણ હોઈ શકે છે. 
8. જે મહિલાઓને પીરિયડ્સ દરમિયાન વધુ બ્લીડિંગ કે દુખાવો થાય તો તમારી તપાસ જરૂર કરાવો 
 
શરીરમાં કોઈપણ પ્રકારનો ફેરફાર અનુભવો તો ડોક્ટરી તપાસ જરૂર કરાવો. 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

Diwali 2024 - દિવાળી છે પાંચ દિવસનો તહેવાર

આગળનો લેખ
Show comments