Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાગર રાણા મર્ડર કેસ - પહેલવાન સુશીલ કુમારની જામીન અરજી રદ્દ, એક લાખનુ ઈનામ કર્યુ છે જાહેર

Webdunia
મંગળવાર, 18 મે 2021 (18:08 IST)
સાગર રાણા મર્ડર કેસમાં ઓલંપિક પદક વિજેતા પહેલવાન સુશીલ કુમારને કરારો ઝટકો લાગ્યો છે. કોર્ટએ તેમની અગ્રિમ જામીનની અરજીને ર દ્દ કરી દીધી છે 23 વર્ષીય પહેલવાન સાગર રાનાની હત્યા મામલે સુશીલ કુમાર વિરુદ્ધ બિનજામીની વોરંટ રજુ કર્યુ છે.  હાલ તે ફરાર ચાલી રહ્યા છે અને દિલ્હી પોલીસે તેમની સૂચના આપનારને એક લાખ રૂપિયાનુ ઈનામ આપવાનુ એલાન કર્યુ છે. સાગર રાનાની દિલ્હીના જ છત્રસાલ સ્ટેડિયમમાં હત્યા થઈ ગઈ હતી. સ્ટેડિયમના પાર્કિંગ એરિયામાં એક વિવાદમાં તેમનુ મોત થયુ હતુ. આ કેસમાં સુશીલ કુમાર વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. સુશીલ કુમાર વિરુદ્ધ પોલીસે હત્યા, અપહરણ અને અપરાધનુ ષડયંત્ર રચવાનો કેસ નોંધવામાં આવ્યો છે. 

સંબંધિત સમાચાર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments