Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોકરીની નિષ્ફળતાને કારણે ડિપ્રેશનમાં આવેલી યુવતીનો આપઘાત

નોકરીની નિષ્ફળતાને કારણે ડિપ્રેશનમાં આવેલી યુવતીનો આપઘાત
Webdunia
મંગળવાર, 1 મે 2018 (15:03 IST)
અમદાવાદના આશ્રમ રોડ સ્થિત સન્યાસ આશ્રમ સામેના દેવનંદન મોલના અંદરના ભાગે પાંચમા માળે ટેરેસ પરથી પડતું મૂકી યુવતીએ આપઘાત કરી લીધો. એલિસબ્રિજ પોલીસે તપાસ કરતાં એવી વિગતો મળી કે ખાડિયામાં રહેતી ગ્રેજ્યુએટ યુવતીએ નોકરી ગુમાવવાથી ડિપ્રેશનમાં આવીને જીવન ટૂંકાવી લીધું હતું.  સવારે એલીસબ્રિજ પોલીસને મેસેજ મળ્યો હતો કે, દેવનંદન મોલમાં પાંચમા માળેથી પડી યુવતીએ આપઘાત કર્યો છે.

પાંચમા માળે ટેરેસથી પટકાતાં માથામાં ગંભીર ઈજા થવાથી તે મૃત્યુ પામી હતી. સીસીટીવીથી વાહનના આધારે પોલીસે તપાસ કરીને મૃતક યુવતી ખાડિયામાં રહેતી હોવાની વિગતો ખુલી હતી. મૃતકના પરિજનોએ પોલીસને જણાવ્યું કે, તાજેતરમાં જ ગ્રેજ્યુએટ થયેલી તેમની દિકરી છેલ્લા ચાર મહિનાથી અલગ-અલગ જોબ કરતી હતી. જોબ બદલી પણ એકપણ નોકરીમાં સ્થાયી થઈ ન શકવાથી તે ડિપ્રેશનમાં હતી અને તેની દવા પણ ચાલતી હતી
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

મુલતાની માટીમાં આ 3 વસ્તુઓ મિક્સ કરો, તમારા ચહેરાની ચમક વધશે.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

આગળનો લેખ
Show comments