Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાવનગરના ભાદેવાની શેરીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થતા મહિલાનું મોત

Webdunia
મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (09:41 IST)
ભાવનગર શહેરના ભાદેવાની શેરીમાં એક મકાન ધરાશાયી થતા ચાર વ્યક્તિઓ દટાયા હતા જેમાં એક મહિલાનું મોત થયું છે ત્રણ વ્યક્તિને ઇજા થઇ હતી.મળતી માહિતી મુજબ શહેરના ભાદેવાની શેરીમાં આજે વહેલી સવારે એક મકાન ધરાશાયી થતા 4 દટાયા હતા જેમાંથી એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ ને ઇજાગ્રસ્ત થતા 108 મારફતે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ બનાવની ફાયર બીગ્રડને જાણ થતા ફાયરબ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક બનાવ સ્થળે પોહચી કાટમાળ હટાવી દટાયેલા વ્યક્તિઓ ને બહાર કાઢ્યા હતા અને ઇજાગ્રસ્તો ને સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

5 કરોડ આપો નહીંતર બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ હાલત થશે' સલમાન ખાનને ફરીથી લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

દિવાળી પહેલા મોંઘવારી પર અંકુશ આવશે! 'કાંદા એક્સપ્રેસ' મહારાષ્ટ્રથી સસ્તી ડુંગળી લાવી રહી છે

મહારાષ્ટ્રની ચૂંટણી પર હરિયાણાની ચૂંટણી પરિણામોની નહી થાય અસર - શરદ પવાર

Maharashtra Election 2024 - ઠાણેના કલ્યાણમાં 95 એ આપ્યા ઈંટરવ્યુ, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ આપશે ટિકિટ ?

Jharkhand Election 2024 : બીજેપીની પહેલી લિસ્ટમાં અનેક દિગ્ગજોના નામ, જાણો કોણ છે રેસમાં અને કોનુ થશે પત્તુ સાફ

આગળનો લેખ
Show comments