rashifal-2026

1 નવેમ્બરથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ, જાણી લો તારીખ પછે તક નહી મળે

Webdunia
શનિવાર, 13 નવેમ્બર 2021 (11:43 IST)
ગુજરાતમાં 1 નવેમ્બરથી રાજ્યમાં ચૂંટણી પંચ  દ્વારા હક દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરી દીધી છે. 1 નવેમ્બરથી લઈને 30 નવેમ્બર સુધી આ પ્રક્રિયા યથાવત રહેશે. ચૂંટણી પંચના ભાવનગરના ચૂંટણી પંચના નાયબ ચૂંટણી અધિકારી  એસ.એન.કટારાએ જણાવ્યું હતું કે, આગામી 14,21,27,28 ચાર દિવસ માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ  પણ યોજવા જઇ રહી છે. લોકોને કરવાના થતા સુધારા માટે આ ચાર દિવસ એક માત્ર આપવામાં આવ્યા છે. બાદમાં લોકોને તક મળવાની શક્યતાઓ નથી. 
 
કોરોના કાળ અને દિવાળી વેકેશનને લઈ રાજ્યની તમામ સ્કૂલો હાલ બંધ છે ત્યારે મતદાર યાદી સુધારણાનો લાભ લોકો વધુ ઝડપથી અને સરળ રીતે લઈ શકે તે માટે શિક્ષણ વિભાગે દર વખતની જેમ આ વખતે પણ  સ્કૂલો ખુલ્લી રાખવા આદેશ કર્યો છે. 14,21,27 અને 28 નવેમ્બરના સ્કૂલ ચાલુ રહેશે જેમાં સ્કૂલોમાં ફળવાયેલા બૂથો પર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થશે 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

સુનીતાના ખોળામાં 3 મહિનાની પુત્રીએ તોડ્યો હતો દમ, ગોવંદાને જોઈતો હતો પુત્ર, ડોક્ટરને વિનંતી કરતી રહી પત્ની

ગુજરાતી જોક્સ - કેટલી રાત?

Prem Chopra-અભિનેતા પ્રેમ ચોપરા જીવલેણ બીમારીથી પીડાય છે. હૃદયની સર્જરી સફળ રહી

"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ

આગળનો લેખ
Show comments