Webdunia - Bharat's app for daily news and videos

Install App

પતિને કિડની આપતાં પહેલાં જ પત્નીનું દુર્ઘટનામાં મોત

Webdunia
સોમવાર, 8 ફેબ્રુઆરી 2021 (23:07 IST)
ગુજરાતના વડોદરામાં બ્રેઇન ડેડ જાહેર એક યુવતિના પરિવારજનોની ઇચ્છા અનુસાર બે કિડની અને લીવરનું દાન કર્યું કરવામાં આવ્યું છે. યુવતિના ત્રણ અંગોનું અમદાવાદ કિડની ઇંસ્ટીટ્યૂટમાં ટ્રાંસપ્લાન્ટથી ત્રણ લોકોને નવ જીવન મળ્યું. 
 
જાણકારી અનુસાર અંકલેશ્વરના જીઆઇઇડી ક્ષેત્રમાં પરિતોષ એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશકુમાર અમરનાથની પત્ની તૃપ્તીબેન (34)નું 4 તારીખે રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. જ્યાં ડોક્ટરોએ તેમને બ્રેનડેડ જાહેર કર્યા. જોકે તેમના શરીરના અંગ કામ કરી રહ્યા હતા. જેથી ડોક્ટરોની સલાહ પર પરિજનોએતેને ડોનેટ કરવાનો નિર્ણય કર્યો. 
 
જોકે તૃપ્તીબેનના પતિની બંને કિડની ખરાબ છે. તેમના પતિને એક કિડની આપવાની ઇચ્છા પત્ની હતી. તેના માટે તે મેડિકલ ટેસ્ટ કરનાર હતી. પરંતુ તે પહેલાં જ તેમનું મોત થઇ ગયું. તૃપ્તીબેનના અંગોને અમદાવાદ લાવવામાં આવ્યો છે. જોકે તેમની પત્ની કિડની પતિ ભાવેશ કુમારની કિડનીથી મેચ નહી થતાં આ બંને કિડની અન્ય લોકોમાં ટ્રાંસપ્લાન કરવામાં આવ્યું છે. જોકે કિડની હોસ્પિટલમાં ભરોસો વ્યક્ત કર્યો છે કે ભાવેશ કુમારથી મેચ કિડની પહેલાં તેમને ટ્રાંસપ્લાન્ટ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments