Webdunia - Bharat's app for daily news and videos

Install App

કામરેજમાં પર્યાવરણ જાળવણી માટે સ્થાપિત કરાયું અનોખું વૃક્ષ મંદિર

Webdunia
મંગળવાર, 8 જૂન 2021 (09:02 IST)
૫મી જુન ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે સુરત જિલ્લાના કામરેજ ખાતે ગેલઅંબે પરિવાર ટ્રસ્ટ દ્વારા ગેલ અંબે ધામ મંદિરને 'વૃક્ષ મંદિર' નામ આપી ૩૫૦ વૃક્ષ વાવીને તેની માવજત દ્વારા પર્યાવરણ જાળવણીનો અનોખો સંકલ્પ કરવામાં આવ્યો છે. 
 
રાજ્યભરમાં પર્યાવરણ સંરક્ષણનો આ પ્રકારનો પ્રથમ પ્રયાસ કરનાર આ ટ્રસ્ટના સભ્યોએ ‘વાવેલા અને હયાત વૃક્ષોની કાળજી લેવી અને ગામમાં કોઇપણ વ્યક્તિનું મૃત્યુ થાય તો બે વૃક્ષો વાવી તેમનું સંવર્ધન કરવું.’ એવો સામૂહિક સંકલ્પ કર્યો છે.
 
આ પ્રસંગે ગેલઅંબે ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઈ માલવિયા, ઉપપ્રમુખ કાનજીભાઈ અંટાળીયા, મંત્રી બાબુભાઈ કોટડીયા, સહમંત્રી જયસુખભાઈ માલવિયા, બલદેવસિંહ રાજપુરોહિત, લક્ષ્મણસિંહ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments