Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉકાઈ ડેમના 22 ગેટ પૈકી 9 ગેટ હાલ 4 ફૂટ ખોલી 98 હજાર ક્યુસેક પાણી છોડાયું

Webdunia
મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (15:33 IST)
ઉકાઈ ડેમના 22 ગેટ પૈકી 9 ગેટ હાલ 4 ફૂટ ખોલી એનું પાણી સીધુ તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે . ઉકાઈ ડેમમાંથી પાણી છોડાય એટલે આ હરિપુરા કોઝવે પર પાણી ફરી વળે છે અને કોઝવે પર અવર જવર બંધ થઈ જાય છે . સામાન્ય રીતે અહીં વર્ષો જૂની આ વિસ્તાર ની સમસ્યા છે .
 - ઉકાઈ ડેમના 22 ગેટ પૈકી 9 ગેટ હાલ 4 ફૂટ ખોલી 98 હજાર ક્યુસેક પાણી છોડાયું
- ઉકાઈ ડેમમાંથી હાલ 98 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતાં સૌપ્રથમ બારડોલીનો હરિપુરા કોઝવે પ્રથમ પ્રભાવિત થઈ જાય છે .
- બપોરે સાડા બાર વાગ્યા થી ઉકાઇ ડેમમાંથી 53,000 કયુસેક પાણી છોડયા બાદ ઉપરવાસની સ્થિતિને ધ્યાનમાં રાખીને મોડી સાંજે બીજા ચાર દરવાજા ચાર ફૂટનો ખોલીને કુલ્લે 85,000 કયુસેક પાણી છોડવાનું આરંભ્યુ હતુ. મોડી સાંજે ઉકાઇ ડેમની સપાટી 341.38 ફૂટ નોંધાઇ હતી.
-  340 ફૂટનું રૂલ લેવલ જાળવી રાખવા ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં તાપી નદીમાં પાણીની આવક દર કલાકે વધી રહી છે . ત્યારે બારડોલી તાલુકાના હરિપુરા ગામે તાપી નદી પર આવેલો કોઝવે ડૂબી ગયો હતો . 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

કુટ્ટી લોટ કાજુ દહી કબાબ રેસીપી

શિંગોડા કોકોનટ બરફી

ટૂંકી બોધકથા- ચિંતા ચિતા સમાન છે

વધુ જુઓ..

નવીનતમ

Kesari 2- બહાદુરીનો ભગવો ફરી લહેરાશે, જુઓ 'કેસરી 2'માં બહાદુરી અને બલિદાનની અમર ગાથા!

Ujjain - જો તમે ઉજ્જૈન જઈ રહ્યા છો તો આ પ્રખ્યાત દેવી મંદિરોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં, ચૈત્ર નવરાત્રિમાં દરેક મનોકામના પૂર્ણ થશે.

Ajay Devgan Birthday- અજય દેવગન વિશે જાણો ખાસ વાતો

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

આગળનો લેખ
Show comments