Webdunia - Bharat's app for daily news and videos

Install App

કચ્છના અંજારમાં ટ્રેઇલરે સ્કૂલ બસને ટક્કર મારી, 10 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

Webdunia
સોમવાર, 26 ફેબ્રુઆરી 2024 (13:19 IST)
-અકસ્માતમાં 10 જેટલા બાળકોને ઇજા
-સવારના 8:30 વાગ્યાના અરસામાં
-અંજારની સરકારી હોસ્પિટલમાં છે

કચ્છના અંજારમાં સ્કૂલ બસને અકસ્માત નડ્યો છે. જેમાં અકસ્માતમાં 10 જેટલા બાળકોને ઇજાઓ થઇ છે. સતાપર ફાટક પાસે દબડા નજીક અકસ્માત થયો છે. જેમાં બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.અંજારના સલીમભાઈ રાયમા જ. સેક્રેટરી જમિયત ઉલ્માએ જણાવ્યા મુજબ આજરોજ સવારના 8:30 વાગ્યાના અરસામાં જમિયત ઉલ્મા એ હિન્દ શાહ ઝકરિયા હાજી પીર પબ્લિક સ્કૂલની બસ  રાબેતા મુજબ જઈ રહી હતી

તે દરમિયાન ગૌતમ ટ્રાન્સપોર્ટના ટ્રેઇલર ચાલકે અચાનકથી સ્કૂલ બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સદ્નસીબે જાનહાની થઇ નથી. પરંતુ અકસ્માતમાં 10વિદ્યાર્થીનીઓ અને એક કંડક્ટર ઈજાગ્રસ્ત થયા છે. કંડક્ટર અને 2 વિદ્યાર્થીનીઓને વધુ સારવાર અર્થે ભુજ જી.કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને બાકી 2 વિદ્યાર્થીનીઓને સામાન્ય ઈજાઓ થઈ છે જે અંજારની સરકારી હોસ્પિટલમાં છે. અંજાર પોલીસે અકસ્માતની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.ટ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જેવલીન થ્રો માં નવદીપનો સિલ્વર મેડલ ગોલ્ડમાં બદલાયો, ઈરાનનો પેરા એથ્લેટને કર્યો ડીસક્વોલીફાય

સ્વચ્છ વાયુ એ SMCને અપાવી 1.5 કરોડની ઈનામી રાશિ, વાયુને સ્વચ્છ રાખવા માટે ટેક્નોલોજીનો પણ ઉપયોગ

લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી, એકનું મોત, 13 લોકો હોસ્પિટલમાં દાખલ

કયો એવો વર્ડ છે જેને લખાય તો છે પણ વાંચવામાં નથી આવતો ? યુવતીએ પૂછ્યો આ ટ્રિકી સવાલ

Hathras Accident: પાચ ભાઈઓમાથી ત્રણ ભાઈની ફેમિલી ખતમ, આટલી લાશો... કબર ખોદાવવા માટે મંગાવવુ પડ્યુ બુલડોજર

આગળનો લેખ
Show comments