Webdunia - Bharat's app for daily news and videos

Install App

વલસાડ પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ, સમાધાનના બહાને યુવકને ઢોર માર મારતા મોત

Webdunia
મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (17:17 IST)
બબાલ એટલી હદે વધી ગઈ હતી કે સમાધાન પંચ પણ યુવકને છોડવવામાં નાકામ રહ્યું હતું. યુવતીના પરિવારે યુવકને પંચની સામે જ ઢોર માર માર્યો હતો. જેમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બાદ યુવકને પંચના સભ્યોએ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પણ શરીરના અંદરના ભાગે ખૂબ  જ ઈજાઓ થતા સારવાર દરમિયાન યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.સમગ્ર મામલે સમાધાન પંચ પણ સવાલો ઉઠી રહ્યા છે અને સમગ્ર ઘટનામાં પંચના સભ્યોની સંડોવણી હોવાની ચર્ચાઓ થઈ રહી છે. હાલ તો પોલીસે યુવતીના પરિવારના 7 સભ્યોની ફરિયાદને આધારે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. મૃતક યુવકના પરિવારજનો કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments