તા.૧૭/૦૯/૨૦૨૪ ના રોજ ગણેશ વિસર્જન નિમિત્તે તમામ પ્રકારના વાહનો (શ્રી ગણેશ વિસર્જન પોસેશન સિવાયના) બપારે ૦૧/૦૦ વાગ્યાથી વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત મુકવામાં આવે છે. @GujaratPolice @AhmedabadPolice pic.twitter.com/KmLspMjnZV
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) September 14, 2024 >