Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dwarka- દ્વારકામાં આખલાઓનો ત્રાસ

Webdunia
ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2023 (17:42 IST)
જન્માષ્ટમી પર્વ પર મોટી સંખ્યામાં ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા પહોંચ્યા છે પણ કૃષ્ણનગરી દ્વારકામાં સામાન્ય દિવસોની જેમ આજે પણ આખલાઓનો ત્રાસ યથાવત છે.  
 
આજે મધરાત્રે 12 વાગ્યે 'નંદ ઘેર આનંદ ભૈયો, જય કનૈયા લાલકી'ના નાદ સાથે શ્રીકૃષ્ણના જન્મના વધામણા કરવામાં આવશે. આ પર્વ પર મોટી સંખ્યામાં ભક્તો દ્વારકાધીશના દર્શને ઉમટી પડ્યા છે. 
 
દ્વારકાના જાહેર રસ્તાઓ પર આજે પણ આખલાઓનું યુદ્ધ જોવા મળી રહ્યું છે, જ્યારે દ્વારકા નગરી લાખો ભક્તોથી ઉભરાઈ રહી છે, હર્ષ અને ઉલ્લાસનું વાતાવરણ છે. દ્વારકામાં માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે. દ્વારકામાં ખુલ્લેઆમ જોવા મળતા રખડતા પશુ ગમે ત્યારે ગમગીનીમાં ફેરવી શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મુંબઈના ચેમ્બુરમાં એક દુકાનમાં ભીષણ આગ, અકસ્માતમાં 5 લોકોના મોત

મૉડેલે પોતાની બ્રા ઉતારી અને પ્રાઇવેટ પાર્ટ્સ બતાવ્યા, પછી આવું કંઈક થયું જોઈને લોકો દંગ રહી ગયા

ઇઝરાયલના હુમલા વચ્ચે બે લાખથી વધુ લોકો લેબનોન છોડીને સીરિયા ગયા

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

પશ્ચિમ બંગાળમાં 10 વર્ષની બાળકીનું અપહરણ પછી મર્ડર, બળાત્કારનો પણ આરોપ

આગળનો લેખ
Show comments