Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંબાજી ચાલીને જતાં પદયાત્રીઓને અકસ્માત, ત્રણ રાહદારીઓના મોત

Webdunia
શનિવાર, 18 સપ્ટેમ્બર 2021 (11:42 IST)
બનાસકાંઠામાં અંબાજી ચાલીને જતાં પદયાત્રીઓને અકસ્માત નડ્યો છે. અજાણ્યા વાહને ટક્કર મારતાં ત્રણ રાહદારીઓના મોત નીપજ્યા છે. જ્યારે બે પદયાત્રીઓ ઘાયલ થયા છે. બનાસકાંઠાના અંબાજી નજીક રાણપુર પાસે 3 પદયાત્રીઓના મોત નિપજ્યાં છે. વહેલી સવારે પદયાત્રીઓને અજાણ્યાં વાહન ચાલકે અકસ્માત સર્જતા 3 પદયાત્રીઓના મોત નિપજ્યાં છે. બાદમાં આ પદયાત્રીઓના મૃતદેહોને રેફરલમાં ખસેડવામાં આવ્યાં. અંબાજી મંદિર પગપાળા જઈ રહેલા ત્રણ શ્રદ્ધાળુઓના ગંભીર અકસ્માતમાં મોત નિપજ્યાં છે. જેમાં બે યુવક અને એક યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાને લીધે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. જો કે, હાલમાં ઘટનાસ્થળે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
 
અંબાજી આવતા પદયાત્રાળુ ઓ બન્યા અકસ્માત નો ભોગ...
 
અજણ્યા વાહન ચાલકે ટક્કર મારતા 3 લોકો ના મોત અને 2 ઘાયલ..
 
અંબાજી જતા યાત્રાળુ ઓ ને  રાણપુર પાસે નડ્યો અકસ્માત...
 
પદયાત્રાળુ ના અકસ્માત માં કરુંન મોત થતા તેમના મૂર્તદેહ ને પી એમ અર્થે અંબાજી ખસેડવમાં આવ્યો...
 
સમગ્ર અકસ્માત ની જાણ થતાં બનાસકાંઠા પોલીસ ઘટના સ્થળે

સંબંધિત સમાચાર

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments