Webdunia - Bharat's app for daily news and videos

Install App

વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન મેચની ટિકિટોનું વેચાણ 3 સપ્ટેમ્બરથી શરૂ કરાશે

Webdunia
શનિવાર, 26 ઑગસ્ટ 2023 (12:59 IST)
આઈસીસી વન-ડે વર્લ્ડ કપ 2023ની ટિકિટોનું વેચાણ શરૂ થયું છે. 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાશે. જેની ટિકિટનો દર રૂ.1000થી 6000 સુધી છે. એક વ્યક્તિ માત્ર 2 ટિકિટ જ બુક કરી શકે છે.

4 નવેમ્બરે રમાનારી ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાની મેચની ટિકિટોના દર પણ આટલા જ છે.જ્યારે દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી 10 નવેમ્બરની મેચની ટિકિટોની કિંમત રૂ.500થી રૂ.4000 રાખવામાં આવી છે. અમદાવાદમાં આ 3 મેચ ઉપરાંત ભારત અને પાકિસ્તાન વચ્ચે 14મી ઓક્ટોબરે મેચ રમાશે અને આ મેચની ટિકિટ 3 સપ્ટેમ્બરથી મળશે. જ્યારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19મી નવેમ્બરનાં રોજ ફાઈનલ પણ રમાવાની છે. આ મેચની ટિકિટો 15મી સપ્ટેમ્બરે મળતી થશે.શુક્રવારે રાતના 8 વાગ્યાથી બુકમાયશૉ વેબસાઈટ પર ભારતની મેચ સિવાયની ટિકિટોનું વેચાણ શરૂ થયું હતું. જોકે, ટિકિટ વેચાણ શરૂ થવાની સાથે જ મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ ટિકિટ બુક કરવા જતા અમુક જ મિનિટોમાં સાઈટ ક્રેશ થઈ હતી. જોકે, અમુક સમય મિનિટો બાદ ક્રિકેટપ્રેમીઓ ફરી ટિકિટ બુક કરી શકતા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments