Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉતરાયણનો તહેવાર માતમમાં બદલાયો, 66ના ગળા કપાયા

Webdunia
સોમવાર, 15 જાન્યુઆરી 2024 (08:27 IST)
- ઉતરાયણનો તહેવાર માતમમાં બદલાયો
- 66ના ગળા કપાયા, કરૂણા અભિયાનમાં 6 વાગ્યા સુધી 1,327 ઇમરજન્સી કોલ
- 108માં 2,953 કેસ

Uttrayan festival in gujarat -66ના ગળા કપાયા! અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ પર ઇમર્જન્સી કોલમાં વધારો, 108માં 2,953 કેસ તો કરુણામાં આવ્યા આટલા હજાર કોલ
 
ઉતરાયણનો તહેવાર માતમમાં બદલાયો- અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ પર 108માં સાંજે 8 વાગ્યા સુધીમાં 2,792 કેસ નોંધાયા છે, જ્યારે કરુણા અભિયાનમાં 6 વાગ્યા સુધી 1,327 ઇમરજન્સી કોલ આવ્યા હતાં.
 
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ પર 108માં સાંજે 8 વાગ્યા સુધીમાં 2,792 કેસ નોંધાયા છે, જ્યારે કરુણા અભિયાનમાં 6 વાગ્યા સુધી 1,327 ઇમરજન્સી કોલ આવ્યા હતાં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments