Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાનો વધતો જતો આતંક કોરોનાના નવા 397 કેસ નોંધાયા, 2 દર્દીનાં મોત

Webdunia
ગુરુવાર, 13 એપ્રિલ 2023 (08:38 IST)
રાજ્યના ગઈકાલે કોરોનાના નવા 397 કેસ નોંધાયા હતા.રાજયમાં કોરોનાના 1992 એકિટવ કેસ પૈકી ચાર દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ છે. 
અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં  કોરોનાના સૌથી વધુ 139 કેસ નોંધાયા હતા. અમદાવાદ અને મહેસાણામાં એક-એક સંક્રમિત દર્દીના મોત થયા હતા. 
 
મહેસાણામાં 46 કેસ નોંધાવાની સાથે એક દર્દીનું મોત થવા પામ્યુ હતુ.વડોદરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કુલ 38 કેસ નોંધાયા હતા.સુરત કોર્પોરેશન વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કુલ 41 કેસ નોંધાયા હતા.વલસાડમાં 20 કેસ જયારે મોરબીમાં 16 કેસ કોરોનાના નોંધાયા હતા.સાબરકાંઠામાં કોરોનાના 16 કેસ નોંધાયા હતા.રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 13 કેસ નોંધાયા હતા

સંબંધિત સમાચાર

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments