Webdunia - Bharat's app for daily news and videos

Install App

મા કાર્ડ ધારકોને સરકારે આપી મોટી રાહત, હવે ગ્રીન કોરિડોર સિસ્ટમ દ્વારા 3 કલાકમાં જ મળી જશે સહાય

Webdunia
ગુરુવાર, 26 ઑગસ્ટ 2021 (18:47 IST)
કોરોના મહામારીની ત્રીજી લહેરની સાવચેતી રૂપે સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારની મા કાર્ડ માટે ગ્રીન કોરિડોર સિસ્ટમ.  સરકારી હોસ્પિટલમાં સિંગલ વિન્ડો સિસ્ટમ ઉભી કરાશે આ ઉપરાંત સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય મિત્રની નિમણૂંક કરાશે. મા કાર્ડની સહાય લાભાર્થીને 3 કલાકથી ઓછા સમયમાં મળશે. અત્યાર સુધી સહાય માટે 2 દિવસ લાગતા હતા. 
 
ગુજરાત સરકારની આ યોજનાનો અનેક ગરીબ પરિવારો લાભ લઈ રહ્યા છે. સરકારની આ યોજનાને વધુ સરળ અને ગામડાના અંતિમ ગરીબ સુધી પહોંચે તે માટે મોટા પાયે આયોજન કરી રહી છે. જેમાં લાભાર્થીઓને પડતી તકલીફો પર સરકાર એક બાદ એક મોટા નિર્ણય લઈ રહી છે. હવે લાભાર્થીને મળતી સહાયમાં પડતી મુશ્કેલીને ધ્યાને લેવાઈ છે. અત્યાર સુધી લાભાર્થીઓને સહાય માટે 2 દિવસ લાગતા હતા, જેથી હોસ્પિટલ તંત્ર અને માં કાર્ડ ધારકો રૂપિયા વગર રઝળી પડતાં હતા. પણ હવે સહાય ગણતરીના કલાકોમાં જ ચૂકવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માં કાર્ડની સહાય લાભાર્થીને 3 કલાકથી ઓછા સમયમાં મળશે. ગ્રીન કોરિડોર સિસ્ટમ ઊભી થશે2 દિવસમાં ચૂકવાતી સહાય 3 કલાકમાં જ ચૂકવી દેવા માટે સરકારે મોટા પાયે આયોજન કર્યું છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારની માં કાર્ડ માટે ગ્રીન કોરિડોર સિસ્ટમ ઊભી કરશે જેમાં સરકારી હોસ્પિટલમાં સિંગલ વિન્ડો સિસ્ટમ બનાવવામાં આવશે. જ્યાંથી લાભાર્થીઓ તરફ લાભ મેળવી શકશે. આ આયોજનને સુચારું રીતે જમીન પર ઉતારવા સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય મિત્રની નિમણુંક કરવામાં આવશે જે દરેક માં કાર્ડ ધારકોને રકમ વધુ ઝડપથી મળે તે માટે કામ કરશે
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments