Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણિતા કથાવાચક જીગ્નેશદાદા તબિયત લથડી, મહામૃત્યુંજયના જાપ શરૂ કરાયા

Webdunia
ગુરુવાર, 1 ઑક્ટોબર 2020 (16:12 IST)
રાજ્યમાં સતત વધા જતા કેસ સરકાર માટે એક મોટો પડકાર છે. રાજ્યમાં દરરોજ 1000 કરતાં વધુ કે નોંધાઇ રહ્યા છે. કેટલીક જગ્યાએ વેપારીઓ ફરીથી લોકડાઉન તરફ વળ્યા છે તો કેટલીક જગ્યાએ સ્થાનિક તંત્ર દ્વારા કલમ 144 લાગૂ કરવામાં આવી છે. અત્યાર સુધી ઘણા ભાજપ અને કોંગ્રેસના કોરોના સંક્રમણનો શિકાર બન્યા છે. ત્યારે જાણિતા કથાકાર જીગ્નેશ દાદાની તબિયત નાજુક હોવાના સમાચાર મળી રહ્યા છે.  
 
જાણિતા કથાકાર જીગ્નેશ દાદાની સ્વાસ્થ્ય બગડી છે અને તેમની સુરત ખાતે સારવાર ચાલી રહી છે. જેને લઇને તેમના ચાહકોને ઘેરા આઘાતમાં છે. તેમના અનુયાયીઓ દ્વારા કથાકાર જીગ્નેશ દાદાના સ્વાસ્થ્યને ધ્યાને લઇ મહામૃત્યુંજય મંત્રના જપ યજ્ઞ શરૂ કરવામાં આવ્યા છે. 
 
સાવરકુંડલા અને આસપાસના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિશ્વ વિખ્યાત કથાકાર જીગ્નેશ દાદાની તંદુરસ્તી માટે સાવરકુંડલા ખાતે જપ શરૂ કરાયા છે. હાલ સુરત ખાતે જીગ્નેશ દાદાની સારવાર ચાલી રહી છે અને તેમની સાથે જોડાયેલા લોકો, પ્રશંસકો, અનુયાયીઓ તેઓ સ્વસ્થ થાય તેવી પાર્થના કરી રહ્યા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

આગળનો લેખ
Show comments