Webdunia - Bharat's app for daily news and videos

Install App

શંકરસિંહ વાઘેલાના પુત્ર મહિન્દ્રસિંહના ભાજપને રામરામ

Webdunia
ગુરુવાર, 18 ઑક્ટોબર 2018 (18:16 IST)
ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે છેડોફાડી ભાજપનો સાથ આપનારા મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપ માંથી રાજીનામુ આપ્યું છે. શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાં જોડાયા હતા ત્યારે તેમણે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને પત્ર લખીને રાજીનામું આપ્યું છે. કોંગ્રેસથી નારાજ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો અને તે બાદ મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા હતા. તેમણે આજે અચાનક જ ભાજપને રામ-રામ કહી દીધું. મહેન્દ્રસિંહ વાઘેલાનું ભાજપ છોડવા પાછળ વ્યક્તિગત કારણ હોવાનું જણાવ્યું છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments