Webdunia - Bharat's app for daily news and videos

Install App

સીરિયલ બ્લાસ્ટ કેસની સુનાવણી પુરી

સીરિયલ બ્લાસ્ટ કેસ
Webdunia
શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (19:41 IST)
વર્ષ 2008 માં અમદાવાદને રક્તરંજિત કરનારા સીરિયલ બ્લાસ્ટ કેસ અને સુરત બ્લાસ્ટ કેસમાં 77  આરોપીઓ સામેની જુબાની અને અંતિમ દલીલો પૂર્ણ થઇ છે  2008માં અમદાવાદ અને સુરતમાં વિવિધ સ્થળો પર બોમ્બ મૂકી કરાયેલા બ્લાસ્ટમાં અમદાવાદની 20 ફરિયાદો અને સુરતની 15 ફરિયાદોને ભેગી કરી કુલ 35 ફરિયાદોની એકસાથે ટ્રાયલ શરુ કરવામાં આવી હતી. આ બ્લાસ્ટમાં અમદાવાદમાં 58  લોકોના મોત થયા હતા અને 244  લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. 
 
આ કેસમાં કુલ 77 લોકોને આરોપી બનાવાયા હતા. લાંબી સુનાવણી બાદ ફરિયાદ પક્ષે 1100 સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા. ડિસેમ્બર 2009 થી આ કેસની સુનાવણી ચાલી રહી હતી.  26 જુલાઈ 2008 ના રોજ અમદાવાદ શહેરમાં 70 મિનિટમાં કુલ 21 બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ બોમ્બ વિસ્ફોટોમાં 56 લોકોના મોત થયા હતા, જ્યારે 200 લોકો ઘાયલ થયા હતા. પોલીસે દાવો કર્યો હતો કે ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે જોડાયેલા લોકોએ આ બોમ્બ વિસ્ફોટો કર્યા હતા. આરોપોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ઈન્ડિયન મુજાહિદ્દીને 2002 માં ગોધરાની ઘટના બાદ થયેલા રમખાણોનો બદલો લેવા માટે આ બ્લાસ્ટ કર્યો હતો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Modern Baby Girl Names- છોકરીઓના Modern નામ

Rice Facial: લગ્ન પહેલા દુલ્હનને આ 5 સ્ટેપની મદદથી ચોખાનું ફેશિયલ કરાવવું જોઈએ, અદ્ભુત ચમક આપશે

સ્વચ્છતાનું મહત્વ

Gujarati wedding thali- ગુજરાતી લગ્નની થાળીમાં આ વાનગીઓનો સમાવેશ કરવો જ જોઈએ

Smart TV Cleaning Mistakes: સ્માર્ટ ટીવી સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ 5 ભૂલો, નહીં તો બગડી શકે છે પિક્ચર ક્વોલિટી

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments