rashifal-2026

વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં પરિવારે વળતર સ્વિકારી સમાધાન કર્યુ

Webdunia
બુધવાર, 4 જુલાઈ 2018 (16:04 IST)
અમદાવાદ, વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ થયેલ શિવમ દવે (25 વર્ષ) અને રાહુલ પટેલ (21 વર્ષ)ના પરિવારે વળતર સ્વિકારી આજે સમાધાન કરી લીધું છે. આ હિટ એન્ડ રન કેસમાં ચાર વર્ષની કાનૂની લડત બાદ સમાધાન થયું છે. 

અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારના પ્રેમચંદનનગર રોડ પર તા. 24મી ફેબ્રુઆરી 2013ની મોડી રાત્રે બીએમડ્બલ્યુ કારના ચાલક વિસ્મય શાહે બે યુવાનોને અડફેટે લીધા હતાં. વિસ્મય શાહની તેની BMW 112 કિમીની ઝડપે ચલાવી રહ્યો હતો. ત્યારે શિવમ અને રાહુલ બાઇક પર ત્યાંથી પસાર થઇ રહ્યાં હતાં. જ્યાં વિસ્મયે આ બંન્નેને અડફેટે લીધા હતાં. જેમાં બાઈક પર સવાર શિવમ દવે અને રાહુલ પટેલનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

આ હિ‌ટ એન્ડ રન કેસનો મુખ્ય આરોપી વિસ્મય શાહ ફરાર થઇ ગયો હતો. બે દિવસ બાદ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. જો કે, આ સમયગાળા દરમિયાન વિસ્મય સામે જનાક્રોશ ભભૂકી ઊઠયો હતો. આ કેસમાં વિસ્મય શાહ પાંચ વર્ષની જેલ પણ ભોગવી ચૂક્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Weight Loss Flour - ઘઉ નહી પણ આ લોટની રોટલીથી ઓછુ થશે પેટ, જાણો વજન ઓછુ કરવા માટે કયા લોટની રોટલી ખાવી જોઈએ

KIds Story- કીડીની ટોપી

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઊંઘ નથી આવતી

દેશભક્તિપૂર્ણ ફિલ્મ 'બોર્ડર 2' નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું છે; આ ફિલ્મ આ દિવસે સિનેમાઘરોમાં આવશે.

Sarangpur Hanuman- સાળંગપુર હનુમાનજી નો ઇતિહાસ

ગુજરાતી જોક્સ -છોકરીને મળવા ગયો

Ahmedabad Mahakaleshwar Temple: ઉજ્જૈનની જેમ અમદાવાદના મહાકાલ મંદિરમાં પણ દરરોજ ભસ્મ આરતી અને શ્રૃંગાર થાય છે

આગળનો લેખ
Show comments