Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં GIDC વિસ્તારમાં આવેલી સચિન કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા એકનું મોત

Webdunia
રવિવાર, 11 સપ્ટેમ્બર 2022 (10:47 IST)
સુરતના જીઆઇડીસીમાંથી એક મોટા સામાચાર આવી રહ્યા છે. સુરત સચિન જીઆઇડીસીમાં આવેલી અનુપમ રાસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગી હતી. મોડી રાતે  બોઇલરમાં બ્લાસ્ટ થતા ચોમેર ભીષણ આગ લાગી ગઇ હતી જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે અને 20થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.પાંચ લોકોની હાલત અતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. 
 
ઉલ્લેખીય છે કે આગ લાગતાના સમાચાર મળતા જ ફાયર વિભાગ ઘટનાસ્ળે પહોંચીને આગને કાબુમાં લેવા માટે તજવીજ હાથ ધરી હતી 4 કલાકની ભારે જેહમત બાદ આગ  પ કાબુ મેળવી લેવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં એક કામદારનો મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

ગુજરાતી જોક્સ - વીમા કંપની

ગુજરાતી જોક્સ - પત્ની કૂવામાં

ગુજરાતી જોક્સ - કેળાની છાલ

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

વધુ જુઓ..

નવીનતમ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

મટન વિન્ડાલૂ સાથે સ્વાગત કરો, તેને આ રીતે તૈયાર કરો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

આગળનો લેખ
Show comments