Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં રથયાત્રા તો નીકળવી જ જોઈએ અને સાથે ઇદે મિલાદ-મોહર્રમનું જુલૂસ નીકળવું જોઈએઃ કોંગી MLAની માંગ

Webdunia
ગુરુવાર, 17 જૂન 2021 (08:58 IST)
અમદાવાદમાં રથયાત્રા નીકળવી જોઈએ એવી અપીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીને જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કરી છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે, ઈદે મિલાદ અને મોહર્રમનું જુલૂસ પણ નીકળવું જોઈએ.જમાલપુરના ધારાસભ્યે એક માધ્યમને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, સરકારે જારી કરેલી ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરીને પણ રથયાત્રા કાઢવી જોઈએ, સાથોસાથ ઈદે મિલાદ અને મોહર્રમનું જુલૂસ પણ નીકળવું જોઈએ, કેમ કે ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં રથયાત્રા નીકળતી હોય છે ત્યારે સમરસતાનું પ્રતીક જોવા મળે છે. લોકો તેમાં ભાઈચારાથી જોડાય છે. ઈદે મિલાદ હોય ત્યારે મહારાજ ઝંડી બતાવી તેનું પ્રસ્થાન કરાવે છે, એવા સંજોગોમાં કોરોનાની બીજી લહેર-ત્રીજી લહેરની આપણે વાત કરીએ છીએ. આ સમયે આસ્થાના પ્રતીકસમી જગન્નાથની રથયાત્રા ચોક્કસ નીકળવી જ જોઈએ. હું મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મ્યુનિ. કમિશનર અને પોલીસ કમિશનરને વિનંતી કરું છું કે, રથયાત્રા ચોક્કસ નીકળવી જોઈએ.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments