Webdunia - Bharat's app for daily news and videos

Install App

પદ્માવતી ફિલ્મના વિરોધમાં શંકરસિંહ વાઘેલા ટેકો આપશે

Webdunia
શનિવાર, 14 ઑક્ટોબર 2017 (15:32 IST)
રાજકોટમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જન વિકલ્પ મોરચાના પ્રમુખ શંકરસિંહ વાઘેલાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રને અત્યાર સુધી અન્યાય જ થયો છે. જો જનવિકલ્પની સરકાર બનશે તો રાજકોટને સૌરાષ્ટ્રનું સચિવાલય બનાવવામાં આવશે. તેમજ સૌરાષ્ટ્રના તમામ ગામોના તમામ સરપંચોને ખર્ચ પેટે રૂપિયા 5000 આપવામાં આવશે. તેમજ સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસના યોગ્ય ભાવો નથી મળતાં.

સરકારે તાત્કાલિક કપાસ અને મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ અને મગફળીના 1200 તેમજ કપાસના 1500 રૂપિયાનો ભાવ ખેડૂતોને મળવો જોઈએ. આ તકે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ પદ્માવતી અંગે ટીપ્પણી કરતા તેમણે કહ્યું હતું કે, ઇતિહાસ સાથે ચેડાં ન કરો. જો આવું થશે તો સમાજના આગેવાનો ચોક્કસ વિરોધ કરશે. એટલું જ નહીં તેમના આ વિરોધમાં મારો પણ પૂરતો ટેકો મળશે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments