Webdunia - Bharat's app for daily news and videos

Install App

રામોજી ફિલ્મ સિટીના માલિક રામોજીરાવનું નિધન

Webdunia
શનિવાર, 8 જૂન 2024 (09:45 IST)
ઈટીવી નેટવર્ક અને રામોજી ફિલ્મ સિટીના પ્રમુખ રામોજીરાવનું નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા અને બીમાર હતા.
 
હૈદરાબાદમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. શનિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા.
 
હાઈ બ્લડપ્રેશર અને શ્વાસ લેવામાં તકલીફ થતા તેમને પાંચ જૂને હૈદરાબાદની સ્ટાર હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

<

The passing away of Shri Ramoji Rao Garu is extremely saddening. He was a visionary who revolutionized Indian media. His rich contributions have left an indelible mark on journalism and the world of films. Through his noteworthy efforts, he set new standards for innovation and… pic.twitter.com/siC7aSHUxK

— Narendra Modi (@narendramodi) June 8, 2024 >
 
વરિષ્ઠ ભાજપ નેતા જી. કિશન રેડ્ડીએ તેમના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે તેલુગુ મીડિયામાં નોંધનીય યોગદાન માટે તેમને યાદ રખાશે.
 
તેમણે તેમના પત્રકારત્વના યોગદાનને પણ યાદ કર્યું હતું.
 
રામોજીરાવનો જન્મ 1936માં કૃષ્ણા જિલ્લાના પેડાપારુપુડીમાં થયો હતો. તેમનાં માતાપિતાએ તેમનું નામ રામય્યા રાખ્યું હતું, બાદમાં તેમણે બદલીને રામોજીરાવ કરી નાખ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ કાળા બીજને સવારે હુંફાળા પાણીમાં ભેળવીને ખાલી પેટ પીશો તો ઝડપથી ઘટશે વજન, ડાયાબીટીસ પણ થશે કંટ્રોલ

જ થી શરૂ થતા છોકરીના નામ |

Monsoon Tips - ચોમાસામાં તુલસી રામબાણ તરીકે કરે છે કામ, આ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં આપશે રાહત

વજન ઉતારવા માટે છાલટાવાળી મગની દાળ છે અસરકારક, થોડાક જ મહિનામાં પિગળી જશે ચરબી, જાણો કેવી રીતે કરશો સેવન

Monsoon Tips- ખૂબ કામના છે આ 4 ટિપ્સ માનસૂનના સમયે ફ્લોરની સફાઈમાં પરેશાની નહી થશે

વધુ જુઓ..

નવીનતમ

સામૂહિક લગ્નમાં નવા યુગલોને આશીર્વાદ આપવા પહોંચ્યો અંબાણી પરિવાર, જોવા મળ્યો રોયલ અંદાજ

વિશ્વ જોક્સ દિવસ - વાયરલ જોક્સ - સંબંધીઓ

Rhea Chakraborty Birthday : રેડિયો જોકીના રૂપમાં શરૂ કર્યુ હતુ કરિયર, વિવાદો સાથે રહ્યો છે સંબંધ

Monsoon Tourist Places: ઓગસ્ટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ, કપલ જરૂર બનાવે અહીંનો પ્લાન

હિના ખાનને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર, અભિનેત્રીએ કહ્યું- 'આપ સૌના દુઆઓની જરૂર'

આગળનો લેખ
Show comments