Webdunia - Bharat's app for daily news and videos

Install App

રામોજી ફિલ્મ સિટીના માલિક રામોજીરાવનું નિધન

રામોજી ફિલ્મ સિટીના માલિક
Webdunia
શનિવાર, 8 જૂન 2024 (09:45 IST)
ઈટીવી નેટવર્ક અને રામોજી ફિલ્મ સિટીના પ્રમુખ રામોજીરાવનું નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા અને બીમાર હતા.
 
હૈદરાબાદમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. શનિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા.
 
હાઈ બ્લડપ્રેશર અને શ્વાસ લેવામાં તકલીફ થતા તેમને પાંચ જૂને હૈદરાબાદની સ્ટાર હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

<

The passing away of Shri Ramoji Rao Garu is extremely saddening. He was a visionary who revolutionized Indian media. His rich contributions have left an indelible mark on journalism and the world of films. Through his noteworthy efforts, he set new standards for innovation and… pic.twitter.com/siC7aSHUxK

— Narendra Modi (@narendramodi) June 8, 2024 >
 
વરિષ્ઠ ભાજપ નેતા જી. કિશન રેડ્ડીએ તેમના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે તેલુગુ મીડિયામાં નોંધનીય યોગદાન માટે તેમને યાદ રખાશે.
 
તેમણે તેમના પત્રકારત્વના યોગદાનને પણ યાદ કર્યું હતું.
 
રામોજીરાવનો જન્મ 1936માં કૃષ્ણા જિલ્લાના પેડાપારુપુડીમાં થયો હતો. તેમનાં માતાપિતાએ તેમનું નામ રામય્યા રાખ્યું હતું, બાદમાં તેમણે બદલીને રામોજીરાવ કરી નાખ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Modern Baby Girl Names- છોકરીઓના Modern નામ

Rice Facial: લગ્ન પહેલા દુલ્હનને આ 5 સ્ટેપની મદદથી ચોખાનું ફેશિયલ કરાવવું જોઈએ, અદ્ભુત ચમક આપશે

સ્વચ્છતાનું મહત્વ

Gujarati wedding thali- ગુજરાતી લગ્નની થાળીમાં આ વાનગીઓનો સમાવેશ કરવો જ જોઈએ

Smart TV Cleaning Mistakes: સ્માર્ટ ટીવી સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ 5 ભૂલો, નહીં તો બગડી શકે છે પિક્ચર ક્વોલિટી

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments