Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો, 4 દિવસના બાળકને દાદીએ ડામ દીધા

રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન
Webdunia
બુધવાર, 26 ડિસેમ્બર 2018 (11:56 IST)
વિજ્ઞાનની આજની દુનિયામાં પણ લોકો કેટલા અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે તેનો વધુ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટનો આ કિસ્સો ખરેખર અંધશ્રદ્ધામાં જીવતા લોકોની માનસિકતા કહી જાય છે. રાજકોટમાં એક નવજાત બાળકને તેના દાદીએ ડામ આપ્યા હતા. રાજકોટ પડધરીનાં ખખરાબેલા ગામમાં આ ઘટના બની છે. આદિવાસી પરિવારમાં ફક્ત 4 દિવસનાં બાળકને દાદી દ્વારા ડામ આપવામાં આવ્યા હતા. 4 દિવસનું બાળક શૌચક્રિયા ના કરતુ હોવાથી તેને ગેસ થયો હોવાનું અનુમાન લગાવી ડામ આપવામાં આવ્યા. 4 વર્ષનાં બાળકનાં પેટના ભાગે ગરમ સળિયાનાં ડામ આપવામાં આવ્યા હતા. આ ઘટના સામે આવ્યા બાદ બાળકને હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતુ. પ્રાથમિક તપાસમાં બાળકને શૌચમાર્ગ ન હોવાનું સામે આવ્યું છે. બાળક અત્યારે રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી લગ્ન પીઠી રીત

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

વધુ જુઓ..

નવીનતમ

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

આગળનો લેખ
Show comments