Webdunia - Bharat's app for daily news and videos

Install App

જન્માષ્ટમી બાદ મેઘરાજા વરસશે : આગામી ત્રણ દિવસ મેઘો મંડાશે

Webdunia
સોમવાર, 30 ઑગસ્ટ 2021 (15:03 IST)
જન્માષ્ટમી બાદ મેઘરાજા વરસશે : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવવાની શકયતા જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની આગાહી : દક્ષિણ મધ્ય ગુજરાતમાં 30 ઓગષ્ટથી 6 સપ્ટેમ્બરમાં બે થી 6 ઇંચ, સૌરાષ્ટ્રમાં 1 થી પ ઇંચ અને કચ્છમાં 1 થી 2 ઇંચ વરસાદની શકયતા
 
ભાવનગર
ભાવનગર શહેરમાં ધીમી ધારે  વરસાદ નું આગમન
વહેલી સવારથી વાદળ છાયા વાતાવરણ બાદ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે
આતુરતાથી વરસદની રાહ જોઈ રહેલ શહેરી જમો માં ખુશી 
વરસાદ થતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી
 
જન્માષ્ટમી પર્વે રાજ્યમાં વરસાદની પધરામણી 
છોટાઉદેપુર, જાંબુઘોડા અને નાંદોદમાં 2 ઈંચ વરસાદ
રાજ્યના 13 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ
વડોદરામાં સૌથી વધુ 3.5 ઈંચ વરસાદ
24 કલાકમાં રાજ્યના 77 તાલુકામાં વરસાદ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્રની ચૂંટણી પર હરિયાણાની ચૂંટણી પરિણામોની નહી થાય અસર - શરદ પવાર

Maharashtra Election 2024 - ઠાણેના કલ્યાણમાં 95 એ આપ્યા ઈંટરવ્યુ, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ આપશે ટિકિટ ?

Jharkhand Election 2024 : બીજેપીની પહેલી લિસ્ટમાં અનેક દિગ્ગજોના નામ, જાણો કોણ છે રેસમાં અને કોનુ થશે પત્તુ સાફ

Sheikh Hasina શેખ હસીનાની સામે ધરપકડનું વૉરંટ

બહરાઈચ હિંસા - રામ ગોપાલ મિશ્રાની હત્યાના 2 આરોપી સરફરાજ અને તાલિબનુ એનકાઉંટર Video

આગળનો લેખ
Show comments