Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડાપ્રધાન ચા વેચતા હતા તે વડનગરના રેલવે સ્ટેશનની કાયાકલ્પ થશે

Webdunia
શનિવાર, 22 એપ્રિલ 2017 (13:23 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના જે રેલવે સ્ટેશન ઉપર ચા વેચતા હતા તેની કાયાકલ્પ થવાની તૈયારીઓ થઈ રહી છે. રાજ્યના વડનગર રેલવે સ્ટેશનને નવુ રંગરૂપ મળશે. કેન્દ્રીય રેલરાજ્ય પ્રધાન મનોજસિન્હાએ વડનગર રેલવે સ્ટેશનના વિકાસ માટે આઠ કરોડ રૂપિયા ફાળવ્યા છે. સચાણામાં ઈનલેંન્ડ કંટેનર ડેપો (IECD)ના ઉદ્ઘાટન વખતે આ જાહેરાત કરી હતી.

અમદાવાદ ડિવિઝનલ રેલવે પ્રબંધક દિનેશ કુમારે જણાવ્યુ હતુ કે, પ્રવાસન વિભાગે વડનગરના રેલવે સ્ટેશનના વિકાસ માટે રૂા. 8 કરોડનું જંગી બજેટ ફાળવ્યુ છે. આ કામ રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા વડનગર- મોઢેરા- પાટણ રૂટ ઉપર વિકસીત કરવામાં આવશે. આ આખો પ્રવાસન રૂટ રૂા. 100 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે મોદી સરકારે મહેસાણા અને તારંગાહિલ ( જૈન તીર્થધામ) ની વચ્ચેના 57.4 કિમીના રેલવે રૂટને બ્રોડ ગેજમાં પરિવર્તિત કરવા માટે રૂા. 414 કરોડની ફાળવણી કરી હતી.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments