Webdunia - Bharat's app for daily news and videos

Install App

Raigarh Landslide: મહારાષ્ટ્રના રાયગઢમાં એક ગામ પર પહાડ પડ્યો, 30-40 ઘર કાટમાળ નીચે દટાયા, 100થી વધુ લોકો લાપતા

Webdunia
શુક્રવાર, 21 જુલાઈ 2023 (08:11 IST)
Raigarh Landslide: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના એક આદિવાસી ગામમાં પહાડ તૂટી પડવાને કારણે લગભગ 40 ઘર કાટમાળ નીચે દટાઈ ગયા છે, જ્યારે 100થી વધુ લોકો લાપતા છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
 
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં બુધવારે (19 જુલાઈ) મોડી રાત્રે ભૂસ્ખલન થતાં 30 થી વધુ પરિવારો ફસાયા હોવાની આશંકા છે, જ્યાં આદિવાસી વસાહતના લગભગ 46 ઘરો આવેલા છે.
 
વહીવટી અધિકારીઓનું કહેવું છે કે આ દુર્ઘટનામાં માત્ર બે-ચાર ઘરોનો જ બચાવ થયો છે, અને ગામમાં બનેલી શાળાને કોઈ નુકસાન થયું નથી. આ ઘટના રાયગઢના ખાલાપુર વિસ્તારથી માત્ર 6 કિમી દૂર બની હતી. મોરબે ડેમ ખાલાપુર વિસ્તારમાં જ બાંધવામાં આવ્યો છે જે નવી મુંબઈને પાણી પૂરું પાડે છે.

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments