Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાકમાર્કેટમાં દેખાય રાહુલ ગાંધી- આજે સવારે ટામેટા ખરીદવા પહૉંચ્યા રાહુલ ગાંધી

Webdunia
મંગળવાર, 1 ઑગસ્ટ 2023 (13:12 IST)
Rahul Gandhi Latest News: કાંગ્રેસનાપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે એટલે કે  મંગળવારે 1 ઓગસ્ટની સવારે-સવારે દિલ્હીના આઝાદપુર શાક માર્કેટ પહોંચી ગયા અહીં તેણે શાકા વિક્રેતાઓ, વેપારીઓ અને બીજા લોકોથી મળ્યા. તેનો એક વીડિયો પણ આ વાત સામે આવી છે જેમાં રાહુલ પોતાના કેટલાક બોડીગાર્ડ સાથે માર્કેટની મુલાકાત લેતો જોવા મળ્યો હતો, આ દરમિયાન તેણે શાકભાજીના ભાવ પર લોકો સાથે વાત કરી હતી.
 
શાકમાર્કેટમાં દેખાય રાહુલ ગાંધી શા માટે 
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા એક વીડિયો સોશિયલ મીડિયા પરા તીવ્ર વાયરલ થઈ રહ્યો હતો. આ વીડિયોમાં રામેશ્વરા નામનો એક યુવક રેકડી લઈને ઉભો છે રિપોર્ટર તેનથી પૂછે છે એ કે શૂં ટામેટા લેવા આવ્યા છો તો રામેશ્વર કહે છે હા . ટામેટા લેવા આવ્યો હતો પણ કીમત જોઈને હિમ્મત નથી થઈ રહી. રામેશ્વર કહે છે કે ટામેટા ખૂબ મોંઘો છે તેથી નથી લઈ રહ્યા. પછી તે રડવા લાગે છે પછી તે જણાવે છે કે તે જહાંગીર પુરીમાં ભાડા પર રહે છે 4000 ભાડુ છે. તે પછી રિપોર્ટર પૂછે છે કે કમાણી કેટલી છે તો રામેશ્વર કહે છે કે 100 રૂપિયા રોજના પણ નથી. તે પછી તે ચુપ થઈ જાય છે છે અને પછી ખાલી રેકેડી લઈને ચાલી જાય છે. 
 
જણાવીએ કે રાહુલ ગાંધીએ પણ આ વીડિયોને 28 જુલાઈના દિવસે શેયર કર્યુ છે. આ સાથે તેણે લખ્યું કે દેશને બે વર્ગમાં વહેંચવામાં આવી રહ્યો છે! એક તરફ સત્તાથી સુરક્ષિત શક્તિશાળી લોકો છે, જેમના નિર્દેશો પર દેશની નીતિઓ બની રહી છે અને બીજી તરફ એક સામાન્ય ભારતીય છે, જેની પહોંચમાંથી શાકભાજી જેવી પ્રાથમિક વસ્તુઓ પણ દૂર થઈ રહી છે.

 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

નવરાત્રિમાં 30 નિયમની ગાઈડલાઈન - આયોજકો/વ્યવસ્થાપકો માટે 30 નિયમ

આગળનો લેખ
Show comments