Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવો જલિયાવાલા બાગ - પીએમ મોદીએ વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા અમૃતસરમાં જલિયાવાલા બાગના રીડેવલપ્ડ કૈપસનુ ઉદ્દઘાટન કર્યુ, કહ્યુ શહીદોના સપના અહી વસ્યા છે

Webdunia
શનિવાર, 28 ઑગસ્ટ 2021 (23:21 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે અમૃતસરમાં જલિયાંવાલા બાગના નવા સ્વરૂપનું ઉદ્ઘાટન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યું. ભાષણની શરૂઆત કરતા મોદીએ કહ્યું કે પંજાબની વીર ભૂમિને, જલિયાંવાલા બાગની પવિત્ર માટીને મારા પ્રણામ. માતા ભારતીના તે સંતાનોને પણ સલામ, જેમણે અંદર સળગી રહેલી સ્વતંત્રતાની જ્યોતને ઓલવવા માટે અમાનવીયતાની તમામ હદ પાર કરી.
 
એ માસૂમ છોકરા-છોકરીઓ, બહેનો, ભાઈઓ, જેમના સપના આજે પણ જલિયાંવાલા બાગની દિવાલોમાં ગોળીઓના નિશાનમાં દેખાય છે. એ  શહીદી કુવો જ્યાં અસંખ્ય માતાઓ-બહેનોનો પ્રેમ છીનવાઈ ગયો, તેમનો જીવ છીનવી લેવામા આવ્યો ગયો. એ બધાને આજે આપણે યાદ કરી રહ્યા છીએ.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments