Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીનગરમાં પીએમ મોદીના આગમનની તૈયારીઓ, મહાત્મામંદિરમાં સ્વચ્છતા પુર

Webdunia
બુધવાર, 8 માર્ચ 2017 (12:18 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ગાંધીનગર આગમનને લઇને સમગ્ર સરકારી તંત્ર હાઇએલર્ટની સ્થિતિમાં આવી ગયુ છે. પીએમ સોમનાથ દર્શન બાદ બપોરે 2.30 વાગ્યે મહાત્મા મંદિરે પહોચીને ‘સ્વચ્છ શક્તિ 2017’ કાર્યક્રમમાં દેશભરમાંથી આમંત્રીત 6 હજાર મહિલાઓને સંબોધન કરશે. પીએસનાં પાટનગરમાં આગમનને લઇને સમગ્ર શહેર પોલીસ છાવણીમાં તબદીલ થઇ ગયુ છે. ગાંધીનગરમાં વિવિધ વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આગમનને લઇને પોલીસની જવાબદારી વધી ગઇ છે. ત્યારે વડાપ્રધાનની હાજરીમાં વિરોધનો કે સુરક્ષાને લગતી કોઇ ઘટના ન બને તે માટે ડીઆઇજી કક્ષાનાં 3 અધિકારી– તથા 8 એસપીને જવાબદારી સોંપવામાં આવી છે. 

આજે ગાંધીનગરમાં 2500થી વધુ પોલીસ 500થી વધુ વાહનો સાથે તૈનાત કરી દેવાયા છે. જેમાં 30 ડીવાયએસપી, 70 પીઆઇ, 130 પીએસઆઇ, 1300 પોલીસ, 400 મહિલા પોલીસ, 180 ટ્રાફિક પોલીસ તથા હથીયારબધ્ધ 6 એસઆરપી કંપની સુરક્ષામાં તહેનાત છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments