Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટ્રોલની અછત મુદ્દે પેટ્રોલિયમ મંત્રીનું નિવેદન

Petroleum Minister s statement on the issue of shortage of petrol
Webdunia
રવિવાર, 12 જૂન 2022 (17:37 IST)
રાજ્યમાં પેટ્રોલનો પુરતો જથ્થો છે.  અફવાઓ થી સાવધાન રહે રાજ્ય સરકાર ના મંત્રી મુકેશ પટેલ નું નિવેદન. 
 
અમદાવાદ શહેરમાં આગામી ચાર દિવસ સુધી પેટ્રોલ પંપ પર પેટ્રોલની સપ્લાય અટકી જવા અંગેનો બનાવટી મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં અફરાતફરી ફેલાઈ હતી. ચાર દિવસ પેટ્રોલ નહી મળે આવુ મેસેજ મળ્તા લોકોમાં અફરાતફતી મચી ગઈ. લોકો પેટ્રોલ માટે પડાપડી કરવા લાગ્યા. પણ આ મુદ્દે રાજ્ય સરકાર ના મંત્રી મુકેશ પટેલ નું નિવેદન આપ્યુ છે કે રાજ્યમાં પેટ્રોલનો પૂરતો જથ્થો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Kada Prasad recipe - ઘઉંના લોટનો શીરો

BR Ambedkar Quotes in Gujarati - ડૉ. ભીમરાવ આંબેડકરના અમૂલ્ય વિચારો

Curry Leaves Benefits: જો તમે રોજ સવારે ખાવ છો કઢી લીમડાના પાન તો મળશે આ ગજબના ફાયદા

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments