Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાન મેરીને ભારતીય જળસીમામાંથી 4 બોટ સહિત 24 માછીમારોનું અપહરણ કર્યું

Webdunia
ગુરુવાર, 16 નવેમ્બર 2017 (14:52 IST)
પાકીસ્તાન મરીન સિક્યુરિટીએ ભારતીય જળસીમામાંથી 4 બોટ અને 24 માછીમારોનું અપહરણ કર્યુ છે. છેલ્લા 10 દિવસમાં અપહરણની આ ચોથી ઘટના છે. ગત ૩૦મી ઓકટોબરના રોજ પાકિસ્તાને ૬૮ માછીમારોને કરાંચીની લાંડી જેલમાંથી મુક્ત કર્યા હતા. આ અંગે મળતી માહિતીનુસાર ભારતીય જળસીમામાં જખૌ નજીક દરિયામાં પાકિસ્તાન મરીન સિકયુરિટી એજન્સીના જવાનોએ ફાયરિંગ કરીને માછીમારોને ડરાવી બંદૂકના નાળચે ઓખાની ચાર બોટ અને ૨૪ માછીમારોને ઉઠાવી ગયાની ઘટના બનતા ભારે રોષ વ્યાપી ગયો છે. ગત તા. ૭મીએ પોરબંદરની પ બોટ અને ૩૦ માછીમારોના અપહરણ કર્યાની ઘટના પણ બની હતી. એક અઠવાડિયા પહેલા બનેલા આ બનાવ બાદ ફરી જખૌ નજીક ભારતીય જળસીમામાં ચાંચિયાઓની જેમ પાક.મરીન એજન્સીના સિકયુરિટી જવાનોએ ભરી બંદૂકે ધસી આવી ઝૂમખામાં માછીમારી કરી રહેલા માછીમારોની બોટો પૈકી ઓખાની ચાર બોટોના અપહરણ કરી જતા માછીમારોમાં ભય છવાઈ ગયો છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments